સુરતમાં ભીષણ માર્ગ અકસ્માત, ફૂટપાથ પર સૂઈ રહેલા 18 લોકો પર ફરી વળ્યુ ટ્રક, 13ના મોત
ગુજરાતના સુરતમાં એક ભીષણ માર્ગ અકસ્માત થયો છે. જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે.
Gujarat Surat Road Accident News: ગુજરાતના સુરતમાં એક ભીષણ માર્ગ અકસ્માત થયો છે. જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે. વળી, 5 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. સુરતના કોસંબામાં એક ટ્રકે રસ્તાની બાજુએ ફૂટપાથ પર સૂઈ રહેલા 18 લોકોના કચડી દીધી. દૂર્ઘટનામાં ઘટના સ્થળે જ 13 લોકોના મોત થઈ ગયા છે. વળી, બાકીના 5 લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલિસના જણાવ્યા મુજબ સુરતના કોસંબામાં એક ટ્રક પલટી જવાથી 13 લોકોના મોત થઈ ગયા. જણાવવામાં આવી રહ્યુ છે કે બધા મૃતકો મજૂરો છે અને તે રાજસ્થાનના છે.
જો કે અમુક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 8 લોકો ઘાયલ થયા છે અને ઘાયલોને સુરતની સ્મીમેર હોસ્પટિલમાં એડમિટ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ દૂર્ઘટના સુરતના પાલોદ ગામમાં બની છે. જ્યારે બધા મજૂરો ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા એ વખતે શેરડીથી ભરેલુ ટ્રેક્ટર અને ટ્રક સામ-સામે આવી ગયા હતા અને ટ્રક ચાલકે ડમ્પર પરથી કંટ્રોલ ગુમાવી દીધો. ત્યારબાદ તે સૂતેલા મજૂરો પર ચડી ગયુ.
Recommended Video
પોલિસે
માહિતી
આપી
છે
કે
મરનાર
બધા
લોકો
મજૂરો
હતો
અને
રાજસ્થાનના
હતા.
જો
કે
પોલિસે
આ
અંગેની
સૂચના
હાલમાં
આપી
નથી
કે
મરનારમાં
મહિલાઓ
અને
બાળકો
શામેલ
છે
કે
નહિ.
જો
કે
અમુક
મીડિયા
રિપોર્ટમાં
દાવો
કરવામાં
આવ્યો
છે
કે
મરનારમાં
એક
બાળકી
પણ
શામેલ
છે.
Gujarat: 13 people died after they were run over by a truck in Kosamba, Surat.
— ANI (@ANI) January 19, 2021
Police says, "All the deceased are labourers and they hail from Rajasthan." pic.twitter.com/E9uwZnrgeO
દેશમાં કોરોના વેક્સીનની 580 લોકો પર થઈ સાઈડ ઈફેક્ટ