સાણંદના વીકેન્ડ હોમમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડો
સુરતવાસીઓ માટે હવાઈ મુસાફરીના સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 30 માર્ચથી શરૂ થતા સમર શેડ્યૂલમાં સુરતથી ત્રણ નવી ફ્લાઈટ્સ શરૂ થવાની શક્યતા છે.
આ નવા શિડ્યુલ અંતર્ગત સુરત એરપોર્ટને નોઈડા (જેવર), નવી મુંબઈ અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડવામાં આવશે. જેનાથી મુસાફરોની કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે.

ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા સુરતથી નોઈડા (જેવર) માટેની સેવા શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ રાત્રે 10 કલાકે સુરત આવશે અને 10:30 કલાકે નોઈડા જવા રવાના થશે.
નવી મુંબઈ માટે સ્ટાર એર દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસ ફ્લાઈટ ચલાવવાનું આયોજન છે. આ ફ્લાઈટ સવારે 10:45 વાગ્યે સુરત લેન્ડ થશે અને બપોરે 1:10 વાગ્યે ઉપડશે.
સુરત અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે પણ સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ વહેલી સવારે ઉપડશે, જેના સમય પર અત્યારે કામગીરી ચાલી રહી છે.
લગભગ ચાર વર્ષ બાદ સુરત-મુંબઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ થવાથી હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગને ફાયદો થશે. અગાઉ આ રૂટ પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હતો.
નોઈડા અને નવી મુંબઈના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સાથે જોડાણ થવાથી સુરતની ડોમેસ્ટિક કનેક્ટિવિટી મજબૂત બનશે. ભવિષ્યમાં આ રૂટ્સ ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે પણ મહત્વના સાબિત થશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
