Vagh Baras Special: શાકભાજીમાંથી બનાવેલી આ 3D રંગોળી જોઈ તમે પણ કહેશો વાહ...
દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. દિવાળીના પર્વમાં વાઘ બારસનું પણ મહત્વ છે. સુરતના જાણીતા રંગોળી કલાકાર હેમંતિ ચંદ્રેશ જરદોષએ 3ડી રંગોળી હબનાવી છે. શાકભાજીમાંથી રંગોળી બનાવવાની રીત બતાવી છે. ગાજર મુળા
ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. દિવાળીના પહેલા દિવસે એટલે કે વાઘ બારસના દિવસે ગુજરાતીઓ ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે. આ તહેવારનું પૌરાણિક નામ વસુ બારસ છે, વસુ એટલે ગાય. વસુ એટલે ગાય, અને આજના દિવસે ગાયને ઈશ્વરનું સ્વરૂપ માની ગાય અને વાછરડાની પૂજા પણ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત સહિતની પૂર્વ પટ્ટીમાં રહેતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે આજની રાતે વાઘદેવની પૂજા કરે છે.

Recommended Video

દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. દિવાળીના પર્વમાં વાઘ બારસનું પણ મહત્વ છે. સુરતના જાણીતા રંગોળી કલાકાર હેમંતિ ચંદ્રેશ જરદોષએ 3ડી રંગોળી હબનાવી છે. શાકભાજીમાંથી રંગોળી બનાવવાની રીત બતાવી છે. ગાજર મુળા અને લવિંગના ઉપયોગથી વાઘની આકૃતિવાળી રંગોળી બનાવી છે.
પ્લેટના ઉપયોગના કારણે તેને 3ડી બનાવી શકાય છે. વેજીટેબલ રંગોળી બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છેકે આ શાકભાજી હોવાથી તે તરત મુરજાઇ શકે છે. આ માટે તમારે શાકભાજી કાપીને તરત તેની રંગોળી બનાવવી પડશે, આ રંગોળીને તનમે ફ્રીજની મદદથી 1 દિવસ સુધી સાચવીને રાખી શકો છો. આ રંગોળી બનાવતી વખતે તમારે ફ્રેશ શાકભાજી લેવી જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આપશે 10,000 રૂપિયા ફેસ્ટીવલ એડવાન્સ
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા








Click it and Unblock the Notifications
