For Quick Alerts
For Daily Alerts
નેપાલ: ભૂસ્ખલન અને પૂરમાં 39 લોકોના મોત
મંત્રાલયે કહ્યું હતું કે દૈલેખ જિલ્લામાં સાત લોકોના મોત નિપજ્યાં છે. કાલીકોટ અને દોતીમાં છ-છ લોકોના મોત નિપજ્યાં છે. હુમલા અને પાલપામાં ચાર-ચાર લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અચ્છમ જિલ્લામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. કંચનપુરમાં બે તથા ડોલપા એચં રૂપેનદહીમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
બીજી તરફ વચગાળાની સરકારના પ્રમુખ ખિલરાજ રેગમીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સરકારે દળે પશ્વિમી નેપાળમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
Comments
English summary
At least 39 people have lost their lives and 18 went missing during the recent floods and landslide in Nepal.
Story first published: Friday, June 21, 2013, 8:58 [IST]