વેનેજુએલા જેલમાં થેયલા રમખાણમાં મૃતકોની સંખ્યા 61 થઇ

જેલમાં થયેલા સંઘર્ષમાં 120થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. દેશના ઇતિહાસમાં તે અત્યારસુધીનું સૌથી મોટું જેલ રમખાણ છે.
જેલ સેવા મંત્રી આઇરિસ વરેલાએ કાલે કહ્યું કે અધિકારીઓએ બારકિસીમેટો સ્થિત ઉરીબાના જેલમાં કેદીઓએ કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે અને તેમણે અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે, પરંતુ તેમણે મૃતકોની અધિકૃત સંખ્યા બતાવી નથી.
જો કે, બારકિસીમેટો શહેરની સેન્ટ્રલ હોસ્પિટલના નિદેશક રૂઇ મેડિનોએ જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને 61 થઇ ગઇ છે. આ પૂર્વે તેમણે વેનેજુએલા સમાચાર મીડિયાએ શુક્રવારે થયેલી આ ઘટનામાં મૃતકોની સંખ્યા 50 બતાવવામાં આવી હતી.
મેડિનાએ કહ્યું કે ઇજાગ્રસ્ત તમામ લોકોને ગોળીઓ લાગી છે અને અનુમાનિત 120 લોકોમાંથી 45 લોકો હજુ સુધી હોસ્પિટલમાં દાખલ છે. કેટલાકની સર્જીરી કરવી પડી છે.












Click it and Unblock the Notifications
