બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીને થયો કોરોના, વેક્સીનના બંને ડોઝ લગાવી લીધા હતા
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીને થયો કોરોના, વેક્સીનના બંને ડોઝ લગાવી લીધા હતા
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે શનિવારે કહ્યું કે તેઓ કોરોનાવાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને સેલ્ફ-આઈસોલેશનમાં છે. તેમણે કહ્યું કે તેમને બીમારીના બહુ હળવા લક્ષણ છે. જાવિદે ટ્વીટ કર્યું કે, 'આજે સવારે કોરોનાવાયરસથી સંક્રમિત મળી આવ્યો. હું મારા પીસીઆર તપાસના રિઝલ્ટનો ઈંતેજાર કરી રહ્યો છું, પરંતુ સૌભાગ્યથી મેં રસીના બંને ડોઝ લઈ લીધા હતા અને તેના લક્ષણ હળવાં છે. જો તમે રસી ના લગાવી હોય તો કૃપિયા કરીને તરત રસી લગાવી આવો.'

સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટમાં લખ્યું, 'કોરોનાવાયરસની રસીના મેં બંને ડોઝ લઈ લીધા હતા અને અત્યાર સુધીના મારા લક્ષણ ખુબ હળવા છે.'
વર્ષ 2020માં મહામારીની પહેલી લહેર દરમિીયાન બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન પણ કોરોનાવાયરસ સંક્રમણના લપેટામાં આવી ગયા હતા. આ દરમિયાન બ્રિટનમાં કોરોનાવાયરસ સંક્રમણના 51870 નવા મામલા સામે આવ્યા છે, જે 15 જાન્યુઆરી બાદ સૌથી વધુ આંકડા છે. દેશમાં મહામારીથી વધુ 49 લોકોના મોત થયાં હોવાના અહેવાલ છે.
જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ ક્ષેત્રમાં સોમવારથી લૉકડાઉનના નિયમો સમાપ્ત થવા જઈ રહ્યા છે. કેટલાક નિષ્ણાંતોએ સંક્રમણ દર વધુ હોવાના કારણે માસ્ક સહિત કેટલાક કાનૂની પ્રતિબંધો બનાવી રાખવાનું આહ્વાન કર્યું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
