નેપાળમાં ફરી 7.3ની તિવ્રતાનો ભૂકંપ, 57ના મોત
કાઠમાંડૂ, 13 મે: મંગળવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાએ ફરીથી નેપાળવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. 25 એપ્રિલના રોજ આવેલા ભયાનક ભૂકંપનું દુ:ખ હજી આંખમાંથી ઓસર્યું નથી કે એકવાર ફરી 12 મેના રોજ તેમની પર કુદરતે કહેર વર્તાવ્યો છે. નેપાળમાં મંગળવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થઇ ગયા છે તથા 1,129થી પણ વધારે લોકો ઘાયલ થઇ ગયા છે. જ્યારે 25 એપ્રિલના રોજ આવેલ ભૂકંપમાં આઠ હજારથી પણ વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.
નેપાળ ઉપરાંત ભૂકંપે ઉત્તર ભારતમાં પણ કહેર વર્તાવ્યો છે, ભૂકંપથી ભારતના રાજ્યો-બિહાર અને ઉત્તર પ્રદેશમાં 17 લોકોના મોત થઇ ગયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી છે અને તેનું કેન્દ્ર કોદારી હતું, જ્યાંથી દોખલાનું અંતર 130 કિલોમીટર છે. આ ઘટનામાં તિરાડો પડેલી ઇમારતો પત્તાની જેમ ધરાશાયી થઇ ગઇ, ભૂસ્ખલનથી માર્ગોમાં તિરાડો પડી ગઇ. કાઠમાંડૂમાં વીજળી અને ઇંટરનેટ સેવા ઠપ થઇ ગઇ.
અત્રે નોંધનીય છે કે નેપાળના ગૃહ મંત્રાલય તરફથી જે જાણકારી મળી રહી છે તે અનુસાર ભૂકંપથી નેપાળના દોલખામાં 19, સિંધુપાલચોકમાં પાંચ, કાઠમાંડુમાં ચાર, સિંધૂલીમાં બે તથા લલિલપુર, સુંસરી, રૌથાત, ધનુષા તથા સરલાહીમાં એક એક વ્યક્તિના મોત થઇ ગયા છે.
ભૂકંપ પીડિતોની હાલત નેપાળમાં છે ખરાબ...
|
નેપાળમાં ફરી 7.3ની તિવ્રતાનો ભૂકંપ, 57ના મોત
મંગળવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાએ ફરીથી નેપાળવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. 25 એપ્રિલના રોજ આવેલા ભયાનક ભૂકંપનું દુ:ખ હજી આંખમાંથી ઓસર્યું નથી કે એકવાર ફરી 12 મેના રોજ તેમની પર કુદરતે કહેર વર્તાવ્યો છે.
|
70 લોકોના મોત
નેપાળમાં મંગળવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થઇ ગયા છે તથા 1,129થી પણ વધારે લોકો ઘાયલ થઇ ગયા છે. જ્યારે 25 એપ્રિલના રોજ આવેલ ભૂકંપમાં આઠ હજારથી પણ વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.
|
નેપાળને બચાવવા પ્રાર્થના
આર્ટિસ્ટે પોતાની કળા દ્વારા નેપાળને બચાવવાની પ્રાર્થના કરી હતી.
|
પત્તાની જેમ પડી ગઇ બિલ્ડિંગ
આ ઘટનામાં તિરાડો પડેલી ઇમારતો પત્તાની જેમ ધરાશાયી થઇ ગઇ, ભૂસ્ખલનથી માર્ગોમાં તિરાડો પડી ગઇ. કાઠમાંડૂમાં વીજળી અને ઇંટરનેટ સેવા ઠપ થઇ ગઇ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
