For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિત

Coronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસથી દુનિયાભરના દેશ પરેશાન છે. ચીનથી આ વાયરસની શરૂઆત થઈ અને જલદી જ 137 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસના લપેટામાં આવવાથી અત્યાર સુધીમાં 8000 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે દુનિયાભરતમાં 2 લાખથી વધુ લોકો કોરોનાવાઈરસથી સંક્રમિત છે.

અત્યાર સુધીમાં 8000 લોકોનાં મોત

અત્યાર સુધીમાં 8000 લોકોનાં મોત

રિપોર્ટ મુજબ બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી દુનિયાભરમાં કોરોનાવાઈરસથી 8092 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેમાં સૌથી વધુ લોકો યૂરોપના 3422 છે. જે બાદ બીજા નંબરે એશિયાના 3384 લોકો સામેલ ચે. કોરોનાના લપેટામાં આવવાથી પાછલા 24 કલાકમાં 684 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

24 કલાકમાં 684 લોકોનાં મોત

24 કલાકમાં 684 લોકોનાં મોત

આંકડાઓ મુજબ આ વાયરસના કારણે પાછલા 24 કલાકમાં કુલ 78766 મામલા સામે આવ્યા છે, જેમાંથી વધુ 684 લોકોના મોત થઈ ચૂક્યાં ચે. ભારતમાં પણ કોરોનાવાઈરસનું સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. 24 કલાકમાં ભારતમાં 28 નવા મામલા સામે આવ્યા છે.

હવામાં પણ સક્રિય રહે છે વાયરસ

હવામાં પણ સક્રિય રહે છે વાયરસ

જ્યારે નવા એક અધ્યયનથી ખુલાસો થયો કે કોરોનાવાઈરસ હવા અને જમીન પર કેટલીય કલાકો સુધી સક્રિય રહે છે. અમેરિકી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થના શોધકર્તાઓએ આ ગંભીર તીવ્ર શ્વસન સિંડ્રોમ કોરોનાવાઈરસ હવામાં 3 કલાક, તાંબા પર 4 કલાક, કાર્ડબોર્ડ પર 24 કલાક અને પ્લાસ્ટિક તથા સ્ટેનલેસ સ્ટીલ પર 2 કલાક સુધી સક્રિય રહી શકે છે.

કોરોના વાયરસઃ શું છે હોમ ક્વારંટાઈન? જેના વિશે સરકારે જારી કર્યા દિશા-નિર્દેશકોરોના વાયરસઃ શું છે હોમ ક્વારંટાઈન? જેના વિશે સરકારે જારી કર્યા દિશા-નિર્દેશ

English summary
The global death toll from the new coronavirus pandemic topped 8,000 on Wednesday, according to an AFP tally based on official figures. The number of global infections shot past 200,000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X