વેનેજુએલાના રાષ્ટ્રપતિને ઝેર આપીને મારવાની આશંકા

શાવેજે વેનેજૂએલાના 14 વર્ષો સુધી નેતૃત્વ કર્યું. બે વર્ષથી કેંસરથી પીડાયા બાદ 58 વર્ષની ઉંમરમાં મોત થઇ ગયું હતું. શાવેજ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલ મદૂરોને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. મજૂરો પહેલા જ શાવેજની બીમારી માટે વેનેજૂએલાના દુશ્મનોને દોષી ઠેરવી ચૂક્યા છે. તેમણે જણાવ્યું છે કે આ મામલાની તપાસ એક વિશેષ પંચ દ્વારા કરવામાં આવશે.
મોરાલેસ, શાવેસના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કરાકસ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમને શાવેજની બિમારીની જાણકારી હતી, ભલે તેમણે આ અંગે કોઇ જાણકારી ના આપી હોય. મોરાલેસે જણાવ્યું કે તેમણે એક વખત શાવેજને કોફી માટે ઓફર કરી હતી. ત્યારે શાવેજના અંગરક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો.
આ ઘટનાને યાદ કરતા બોલોવિયાઇ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ત્યારે મારા ભાઇ શાવેજે પોતાના અંગરક્ષકોને કહ્યું કે 'તમે લોકોએ કઇ રીતે વિચારી લીધું કે એવો મને ઝેર આપી શકે છે? ત્યાર બાદ તેમણે કોફી પી લીધી હતી. મોરાલેસે 'સામ્રાજ્ય'ના અર્થનો ખુલાસો નથી કર્યો. સાવેજના અંતિમ સંસ્કારમાં 30થી વધારે દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને શાસનાધ્યક્ષોએ ભાગ લીધો હતો. શાવેજના ઉત્તરાધિકારીની પસંદગી માટે વેનેજુએલામાં 14 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે.'
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
