પાકની વધુ એક ક્રુરતા, કરી ભારતીય કેદી હત્યા

અખનૂરના પરગવાલ ગામમાં રહેતી પત્ની કમલેશ દેવી અને પુત્રી દારા સિંહે ચમેલ સિંહના મૃતદેહ માંગવાની સરકારને અરજ કરી છે. પાક જેલ અધિકારીઓ દ્વારા મૃતદેહને મોડેકથી મોકલવાનું કારણ લાહોર સ્થિત વકીલ તહસીન ખાને જણાવ્યું કે, જેના કારણે તેના શરીર પર ઇજાના નિશાન સંપૂર્ણ રીતે સાફ થઇ જાય. ભારતીય વિદેશમંત્રીના પ્રવક્તાએ પણ ચમેલના મોતની પૃષ્ટી કરી છે.
લાહોરમાં અલ્પસંખ્યકોના હક માટે જીજસ રેસ્ક્યૂ નામના એનજીઓ ચલાવનારા વકીલ તહસીન ખાને જણાવ્યું કે 15 જાન્યુઆરીએ તે લાહોરની કોટ લખપત સેન્ટ્રલ જેલમાં બંધ હતા. તે દિવસે સવારે અંદાજે પાણા આઠ વાગ્યે ભૂલથી સરહદ પાર જતા પાંચ વર્ષની સજા ભોગવી રહેલા જમ્મૂને અનખૂર સેક્ટરમાં પરગવાલ નિવાસી ચમેલ સિંહ પુત્ર રસાલ સિંહ બૈરક બહાર લાગેલા નળ પર કપડા ધોવા લાગ્યા. ત્યારે હેડ વોર્ડન મો. નવાજ અને મો સદીકે તેની ગંદકી નહીં ફેલાવવા કહ્યું. તેના પર ચમેલે કહ્યું કે તેને કપડાં ધોવાની જગ્યા બતાવવામાં આવે. તે સમયે ત્યાં જેલમાં આસિસ્ટેન્ટ સુપરિટેન્ડેટ પણ આવી ગયા. તેમની સામે જ બે વોર્ડનને ચમેલના માથા અને આંખ પર વાર કરવાની શરૂઆત કરી દીધી. અચાનક આંખ અને માથા પરથી લોહી નિકલથા જોઇ આસિસ્ટેન્ટ સુપરિટેન્ડેન્ટ ત્યાંથી જતા રહ્યાં.
વકીલે કહ્યું કે, તે અને બીજા કેદી જ્યારે ચમેલી પાસે પહોંચ્યાં ત્યારે તેમની મોત થઇ ચૂકી હતી. ભારતીય કેદીની હત્યા પર ત્યાં હડકંપ મચી ગયો તો તુરત જ તેના મૃતદેહને લઇને જેલ કર્મચારી હોસ્પિટલ જતા રહ્યાં. 18 જાન્યુઆરીએ જેલથી જમાનત પર બહાર આવેલા વકીલ તહસીના લાહોરને જિન્ના સિવિલ હોસ્પિટલમાં જાણકારી મેળવી તો ખબર પડી કે ચમેલના મૃતદેહને માર્ચરીમાં રાખવામાં આવ્યું છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
