સવિતા એબોર્શન કેસ: ત્રણ ડોક્ટરોને હટાવાયા

આ મામલાની તપાસ માટે સાત સભ્યોવાળી ટીમ બનાવ્યાના થોડા કલાકોની અંદર જ આયર્લેન્ડના પ્રધાનમંત્રી એંડા કૈનીએ સંસદમાં આ ડોક્ટરોને હટાવવાની જાહેરાત કરી. સવિતાના પતિ પ્રવિણ હલપ્પનાવરે તપાસકર્મીઓને પોતાની પત્નીના મેડિકલ રિપોર્ટ બતાવવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે ગૈલવે હોસ્પિટલના ત્રણ ડોક્ટરો આ તપાસ સમિતિમાં સામેલ હતા.
કૈનીએ જણાવ્યું કે 'આ ત્રણ ડોક્ટરો તપાસ સમિતિનો ભાગ નહીં બને. તેમના સ્થાને એ ડોક્ટરોને સામેલ કરવામાં આવશે જેમનો આ હોસ્પિટલ સાથે કોઇ સંબંધ ના હોય.' પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણય સવિતાના પતિ અને પરિવાર પર આ ઘટનાના દુ:ખદ પ્રભવ અને જનહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સવિતાના મોત સાથે જોડાયેલી પરિસ્થિતિઓની યોગ્ય તપાસ થઇ શકશે.
More From
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
