સવિતા એબોર્શન કેસ: ત્રણ ડોક્ટરોને હટાવાયા

આ મામલાની તપાસ માટે સાત સભ્યોવાળી ટીમ બનાવ્યાના થોડા કલાકોની અંદર જ આયર્લેન્ડના પ્રધાનમંત્રી એંડા કૈનીએ સંસદમાં આ ડોક્ટરોને હટાવવાની જાહેરાત કરી. સવિતાના પતિ પ્રવિણ હલપ્પનાવરે તપાસકર્મીઓને પોતાની પત્નીના મેડિકલ રિપોર્ટ બતાવવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે ગૈલવે હોસ્પિટલના ત્રણ ડોક્ટરો આ તપાસ સમિતિમાં સામેલ હતા.
કૈનીએ જણાવ્યું કે 'આ ત્રણ ડોક્ટરો તપાસ સમિતિનો ભાગ નહીં બને. તેમના સ્થાને એ ડોક્ટરોને સામેલ કરવામાં આવશે જેમનો આ હોસ્પિટલ સાથે કોઇ સંબંધ ના હોય.' પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણય સવિતાના પતિ અને પરિવાર પર આ ઘટનાના દુ:ખદ પ્રભવ અને જનહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સવિતાના મોત સાથે જોડાયેલી પરિસ્થિતિઓની યોગ્ય તપાસ થઇ શકશે.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
