યુએસ કોર્ટે સુનાવણીની તારીખ આગળ ધપાવવા દેવયાનીની અરજી ફગાવી
ન્યૂયોર્ક, 9 જાન્યુઆરી: અમેરિકન કોર્ટે શરૂઆતી સુનાવણી માટે તારીખ આગળ ધપાવવા દેવયાની ખોબરાખડેની અરજીને ફગાવી દીધી છે. દેવયાનીના મામલામાં 13 જાન્યુઆરીના રોજ તહોમતનામું દાખલ કરવામાં આવશે. સદર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કની મેજિસ્ટ્રેટ સારા નેટબર્ને જણાવ્યું કે તારીખ આગળ વધારવાથી ખોબરાગડે વિઝા છેતરપિંડી મામલાના ઉકેલ માટે પોતાના અને સરકાર વચ્ચેની વાર્તાને લઇને જે રાહત જોઇએ, તે નહીં મળે.
જજે પોતાના આદેશમાં જણાવ્યું કે આરોપીની ધરપકડ અથવા આ પ્રકારના આરોપોના સિલસિલામાં સમન મળવાની તારીખથી 30 દિવસોની અંદર આરોપીની વિરુધ્ધ ગુનાને અંજામ આપવા માટે તહોમતનામું અથવા માહિતી દાખલ થઇ જવી જોઇએ. પ્રારંભિક સુનાવણીની તારીખ સ્થગિત કરવાનો તહોમતનામા પર કોઇ અસર પડશે નહીં.

તેમણે પોતાના આદેશમાં જણાવ્યું કે યોગ્ય કારણ નહીં બતાવવાના કારણે આરોપીની અરજીને નામંજૂર કરવામાં આવે છે. નેટવર્કે જણાવ્યું કે ખોબરાગડેની 12 ડિસેમ્બર, 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેની પર જાન્યુઆરી 2014 સુધી તહોમતનામું દાખલ થઇ જવું જોઇએ.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
