એશિયા કપમાથી બહાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડે તોડી ચુપ્પી, ઓવર રિએક્ટ કરવાની જરૂરની નથી
ભારતીય ટીમ એશિય કાપમાં બહાર ફેકાય ગયા બાદ કોપ્ટેન રોહિત શર્માથી લઇને કોચ રાહુલ ગાંધી સુધીના પ્લેયર સવાલોના ઘેરામા છે. ટીમની પસંદગી અને ખેલાડીઓના રમવાની રીતને લઇને ક્રિકેટના દિગ્ગજ પર સવાલ ઉઠી રહ્યા છે. રોહિત શર્માએ શ્ર
ભારતીય ટીમ એશિય કાપમાં બહાર ફેકાય ગયા બાદ કોપ્ટેન રોહિત શર્માથી લઇને કોચ રાહુલ ગાંધી સુધીના પ્લેયર સવાલોના ઘેરામા છે. ટીમની પસંદગી અને ખેલાડીઓના રમવાની રીતને લઇને ક્રિકેટના દિગ્ગજ પર સવાલ ઉઠી રહ્યા છે. રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ મળેલી હાર બાદ ખેલાડીઓનો બચાવ કર્યો છે. તેમજ બીજી તરફ રાહુલ દ્રવિડે પણ ચોપી તોડી છે.
રાહુલ દ્રવિડ કરી આ વાત
કોચ રાહુલ દ્રવિડે કહ્યુ કે, ટીમનો માહોલ ઘણો સારો છે. ખેલાડી પણ ઘણા પોઝિટિવ છે. તે પોતાનું ફોકસ આવનાર મુકાબલા પર કરવા માંગે છે. સ્ટાર સ્પોર્ટસ સાથે વાત કરતા રાહુલ દ્રવિડે કહ્યુ કે, ભારતીય ટીમ પાકિસ્તાન અને હોંગકોગ સામે મેચ જીત્યા બાદ ગૃપ એ માં ટોપ પર હતી. પરંતુ સુપર ફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે થેયલી હાર બાદ બહાર થઇ ગયા છે. તેનો મતલબ તે નથી કે, ટીમ કમજોર છે.
જીત હારથી ટીમના મહોલ પર ફરક નથી પડતો
રાહુલ દ્રવિડ અનુસાર જો કોઇ ટીમ સતત જીતી નથી રહી તો એનો એ મતલબ નથી કે, તેમા કોઇ કમી નથી. તે જ બે મેચ હારનાર ટીમને કમજોર આંકવાની ભૂલ હોઇ શકે છે. તેણે કહ્યુ કે, મને લાગે છે. આપણે વસ્તુઓ સાથે ઓવર રિએક્ટ કરવાની જરૂર નથી. ટીમાં હમેશા સારો મહોલ બનેલો રહે છે. ભલે અમે હારી કે જીતી.
મેદાન પર કેપ્ટન અને ખેલાડીઓની પ્લાનિગ આવે છે કામ
એશિયા કપથી બહાર થયા બાદ રાહુલ દ્રવિડે કહ્યુ હતુ કે, ટીમ પોતાનું સર્વ શ્રેષ્ઠ કરવામા મદદ કરવાની છે. પરંતુ એક વાર જ્યારે અમે મદાન પર હોઇએ છીએ આ ખેલાડીઓ અને કેપ્ટન પર નિર્ભર કરે છે. કે તે કેવું પ્લાનિંગ કર છે. તેમા કોચ કઇ જ ના કરી શકે. મને લાગે છે કે, રોહિત અને ટીમે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યુ હતુ. લક્ષ્યને હાંસલ કરવું સરળ નહોતુ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો