રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે રમવા ઉતરશે રવીંદ્ર જાડેજા, ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીજ માટે થઇ છે પસંદગી
રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચથી વાપસી કરશે આ પહેલા તે સૌરાષ્ટ્રની ટીમમાથી પોતાની વાપસી કરશે.ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા તે પોતાની ટીમાં પરત ફરશે.
ગયા વર્ષે સપ્ટેમ્બરથી ટીમ ઇન્ડિયાથી બહાર છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ેમદાન પર પરત ફરવા માટે તૈયાર છે. જાડેજાને 9 ફેબ્રુઆરીથી શરુ થઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે સીરીજની તૈાયરી માટે રવીન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં સોરાષ્ટ્રની આગામી મેચમાં માટે નજર આવશે. તમને જણાવી દઇએ કે, બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે 4 ટેસ્ટ મેચ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશીપ માટે ફાઇનલના લીધે સીરિજ બેહદ મહત્વની છે. એવામાં રવિન્દ્ર જાડેજાને પોતાની ફીટનેસ સાબિત કરવું પડશે. અને લય મેળવવા માટે રણજી ટ્રોફીમાં રમાડવામાં આવશે.

મી્ડિયા રિપોર્ટસ અનુસાર, રવીન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના આગામી મુકાબલા રમશે. આ મેચ તમિલનાડુ સામે 24 જાન્યુઆરીથી રમાશે. બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીજ પહેલા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કહેવામાં આવ્યુ હતુ કે, જાડેજાનું રમવુ તેની ફિટનેશને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે. રણજી ટ્રોફીમાં જાડેજા આ ઉદેશ્ય સાથે રમાડવામાં આવશે. પોતાની ફિટનેશ સાબિત કરી શકે અને લય મેળવી શકે.












Click it and Unblock the Notifications
