ICCએ મયપ્પન અને બુકીઓના સંબંધો અંગે BCCIને ચેતવ્યું હતું

સૂત્રોનું કહેવું છે કે આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આઇપીએલ 6 શરૂ થઇ એ પહેલા જ બીસીસીઆઇને આ અંગે માહિતી આપી હતી. આમ છતાં બીબીસીઆઇ આ મામલે કેમ નિષ્ક્રિય રહ્યું તે પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મયપ્પનની ધરપકડ ફિક્સિંગ મામલે કરવામાં આવી છે.
આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મુદ્દે નવી દિલ્હી પોલીસ અને મુંબઇ પોલીસ દેશભરમાં છાપા મારીને વિગતો મેળની અને તેની ઉંડી તપાસ કરીને શોધખોળ ચલાવી રહી છે. આ દિશામાં તેમને સફળતા પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ સ્પોટ ફિક્સિંગની તપાસ કરવા માટે રચેલી ત્રણ સભ્યોના તપાસ પંચે ગુરુનાથ મયપ્પન, ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઇઝીના માલિકોની પણ તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
More From
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
