ટી-20: ભારત-મેચ એક દિવસ પાછળ ઠેલાઇ

પીસીબીએ બીસીસીઆઇએ પોતાના આગ્રહમાં અમદાવાદ મેચને એદ દિવસ સ્થગિત કરવા માટે કહ્યું હતું કારણ કે આ તારીખે પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની પાંચમી વરસી છે જેમની 2007માં હત્યા નીપજાવવામાં આવી હતી. બીસીસીઆઇની જાહેરાત અનુસાર આ મેચ 28 ડિસેમ્બરે રમાશે.
પાકિસ્તાની ટીમ આ મહિનાના અંતે સીમિત ઓવરોની શ્રેણી માટે ભારત આવશે, જેમાં તે બે ટી-20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચ રમશે. આ પ્રવાસ 25મી ડિસેમ્બરે બેંગ્લોરમાં ટી-20 મેચથી શરૂ થશે. ત્રણ વડે ચેન્નાઇ(30 ડિસેમ્બર), કોલકતા(ત્રણ જાન્યુઆરી) અને દિલ્હી (છ જાન્યુઆરી)એ રમાશે.
More From
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
