For Quick Alerts
For Daily Alerts
ટી-20: ભારત-મેચ એક દિવસ પાછળ ઠેલાઇ
પીસીબીએ બીસીસીઆઇએ પોતાના આગ્રહમાં અમદાવાદ મેચને એદ દિવસ સ્થગિત કરવા માટે કહ્યું હતું કારણ કે આ તારીખે પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની પાંચમી વરસી છે જેમની 2007માં હત્યા નીપજાવવામાં આવી હતી. બીસીસીઆઇની જાહેરાત અનુસાર આ મેચ 28 ડિસેમ્બરે રમાશે.
પાકિસ્તાની ટીમ આ મહિનાના અંતે સીમિત ઓવરોની શ્રેણી માટે ભારત આવશે, જેમાં તે બે ટી-20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચ રમશે. આ પ્રવાસ 25મી ડિસેમ્બરે બેંગ્લોરમાં ટી-20 મેચથી શરૂ થશે. ત્રણ વડે ચેન્નાઇ(30 ડિસેમ્બર), કોલકતા(ત્રણ જાન્યુઆરી) અને દિલ્હી (છ જાન્યુઆરી)એ રમાશે.
Comments
English summary
The second T20 International between India and Pakistan has been postponed by a day now.