બાળા સાહેબ ઠાકરેના નિધન પર સચિને વ્યક્ત કર્યો શોક

સચિને એક ન્યુઝ ચેનલને કહ્યું છે,' બાળા સાહેબના નિધનના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું. મહારાષ્ટ્ર માટે તેમણે ઘણું યોગદાન છે. તેમની ખોટ વર્તાશે. દુર્ભાગ્યવશ હું હાલ અમદાવાદમાં છું, નહીં તો હું જાતે જ બાળા સાહેબને આખરી વિદાય આપવા ઇચ્છતો હતો. તેમના પરિવારને ભગવાન શક્તિ અર્પે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે.'
સચિન તેંડુલકર અને બાળ ઠાકરે બન્ને મહારાષ્ટ્રના લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે, પરંતુ એવું ઘણી વખત થયું કે બન્ને વચ્ચે ટકરાવની સ્થિતિ ઉભી થઇ. વર્ષ 2009માં એક પત્રકાર પરિષદમાં સચિન તેંડુલકરે કહ્યું હતું કે, હું મરાઠી છું અને મને તેનો ગર્વ છે, પરંતુ હું પહેલા ભારતીય છું અને મુંબઇ બધા ભારતીયોનું છે. જેના જવાબમાં ઠાકરેએ કહ્યું હતું કે, તે(સચિન) ક્રિકેટની પીચ પર બેટિંગ કરે, રાજકારણની પીચ પર બેટિંગ ના કરે.
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
