શ્રીનિવાસનને ભારતીય ક્રિકેટ બરબાદ કરવા નહીં દઉઃ લલિત મોદી
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બરઃ આજીવન પ્રતિબંધ લાગવાની સંભાવનાઓની હોવા છતાં પણ લલિત મોદીએ બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવસાન વિરુદ્ધ પોતાના પ્રહારો જારી રાખ્યા છે અને કહ્યું છે કે, તે ચુપ નહીં બેસી રહે અને આ વ્યક્તિના હાથે ભારતીય ક્રિકેટને બરબાદ થવા નહીં દે.
દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે બીસીસીઆઇને ચેન્નાઇની વિશેષ સામાન્ય સભાની બેઠક બોલાવવા અનુમતિ આપી છે, જેમાં મોદી પર આઇપીએલના પ્રારંભિક ત્રણ સત્ર દરમિયાન કથિત નાણાકિય ગેરરીતિ કરવા માટે આજીવન પ્રતિબંધ લગાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

મોદીએ કહ્યું કે, હું પ્રતિબંધ લાગવાની સંભાવનાથી નિરાશ નથી. હું પહેલાથી નિલંબિત છું, હું મારા નિલંબનને મારા સ્તર પર નિરાકરણ લાવીશ, પરંતુ શ્રીનિવાસનનું બીજી વખત ચૂંટાવુ મારા અને ભારતીય ક્રિકેટ માટે મોટી નિરાશા છે. ભારતીય ક્રિકેટ માટે હું મારા પૂર્વ સાથી સાથે લડવા તૈયાર છું.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
