Astrology News : નકારાત્મક ઉર્જા ઘરથી રહેશે દુર, જાણી લો આ વાસ્તુ ઉપાય
Vastu Tips for Negative Energy : ઘરમાં નકારાત્મક ઉર્જાને કારણે અશાંતિ, બીમારી અને ક્લેશનું વાતાવરણ રહે છે. જે કારણે ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખતમ કરવી જરૂરી છે.
વાસ્તુ શાસ્ત્રમાં આ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેની મદદથી તમે નેગેટિવ એનર્જી દુર કરી શકો છો. જેમાં કાળા જાદુ, તંત્રમંત્ર અને નકારાત્મક ઉર્જાને ઘરથી દુર રાખવાના ઘણા ઉપાયો છે, જે વિશે આપણે આ અહેવાલમાં જાણીશું.

ઘરની બહાર દીવો પ્રગટાવો - નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર રાખવા માટે સાંજે ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ. આ માટે કપાસમાંથી ચાર લાંબી વાટ તૈયાર કરો. લોટમાંથી દીવો બનાવો અને તેમાં ચાર કાળા મરી નાંખો અને ચારેય વાટને પ્રગટાવો. આ સળગતા દીવાને ઘરની બહાર રાખો.
દીવો ક્યારે રાખવો જોઈએ - લોટનો બનેલો આ દીવો અંધારું થયા પછી ઘરની બહારના દરવાજા પર થોડી વાર માટે રાખવો જોઈએ. આ ઉપાય મંગળવાર, શનિવાર, રવિવાર અથવા પ્રદોષ અમાવસ્યાના દિવસે કરવો જોઈએ.
નકારાત્મક શક્તિઓ દૂર રહેશે - આ ઉપાયો કરવાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા ઘરથી દૂર રહેશે. તમારા ઘર પર તંત્ર મંત્ર, કાળો જાદુ અને અનિષ્ટ શક્તિઓનો પડછાયો નહીં પડે.
આ ઉપાયો કરી શકો છો - આ સિવાય પાણીના ઉપાયથી ખરાબ શક્તિઓને ઘરથી દૂર રાખી શકાય છે. આ માટે એક વાસણમાં પાણી લો અને તેને ત્રણથી ચાર કલાક સૂર્યપ્રકાશમાં રાખો. બાદમાં તમારા મનપસંદ ભગવાનનું નામ લો અને આ પાણીને આશોપાલવ અથવા કેરીના પાનની મદદથી ઘરના ખૂણાઓમાં છાંટો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત












Click it and Unblock the Notifications
