For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chaitra Navratri 2022: નવરાત્રિના પહેલા દિવસે થાય છે મા શૈલપુત્રીની પૂજા, જાણો શુભ મુહૂર્ત, મંત્ર

નવરાત્રિનો પહેલો દિવસ મા શૈલપુત્રીનો હોય છે. જાણો શુભ મુહૂર્ત, મંત્ર.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવરાત્રિનો પહેલો દિવસ મા શૈલપુત્રીનો હોય છે. તેમને પ્રથમ નવદુર્ગા પણ કહેવામાં આવે છે. આ દિવસે માને સફેદ વસ્તુઓનો પ્રસાદ ધરાવવો જોઈએ. ભક્તગણ નવરાત્રિના નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. જે લોકો પૂરા વ્રત નથી રાખતા, તે પહેલા અને છેલ્લા દિવસ ઉપવાસ રાખે છે. માનુ આ રૂપ ખૂબ જ પ્રેમાળ છે. માનવામાં આવે છે કે શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિને પોતાના બધા કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે.

maa

આ છે પૂજાના શુભ મુહૂર્ત

  • પ્રથમ દિવસઃ 2 એપ્રિલ શનિવાર
  • બ્રહ્મ મુહૂર્ત - 04:38 am થી 05:24 pm
  • અભિજીત મુહૂર્ત- 12:00 pm થી 12:50 pm
  • વિજય મુહૂર્ત- 02:30 pm થી 03:20 pm
  • ગોધૂલિ મુહૂર્ત- 06:27 pm થી 06:51 pm
  • અમૃત કાળ- 08:53 am થી 10:32 am
  • નિશિતા મુહૂર્ત-12:01 am થી એપ્રિલ 03ના રોજ 12:47 am

નવરાત્રિનો પહેલો દિવસ મા શૈલપુત્રીનો હોય છે

પ્રથમ દિવસઃ મા શૈલપુત્રી
રૂપઃ સરળ, સુંદર, મોહક, સૌમ્ય
એક હાથમાં પુષ્પ, બીજા હાથમાં ત્રિશૂળ
વાહનઃ બળદ

મા શૈલપુત્રી મંત્ર -

ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे ॐ शैलपुत्री देव्यै नम:।
वन्दे वांक्षितलाभाय चंद्रार्धकृतशेखराम।
वृशारूढ़ां शूलधरां, शैलपुत्रीं यशस्विनीम।

પંચક સમાપ્ત

પંચાંગની ગણતરી અનુસાર 2 એપ્રિલ, 2022, શનિવારે પ્રાતઃ 11 વાગીને 21 મિનિટે પંચક સમાપ્ત થશે.

English summary
Chaitra Navratri 2022: First day Shailaputri is worshipped. Know puja vidhi, subh-muhurat and mantra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X