For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન ના કર્યા હોય તો બેડરૂમમાં ના રાખતા આ વસ્તુઓ

ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઇમાં સમસ્યાઓને દૂર કરવાની રીત દેખાડવામાં આવી છે. જેને ઘર અને ઓફિસમાં રાખવાની સલાહ આપવામાં આવે છે જેનાથી જીવમાં સુખ સમૃદ્ધી આવી શકે. ફેંગશુઇમાં બેડરૂમને લઇને જરૂરી વાત કહેવામાં આવી છે. અનમેરિડ લ

|
Google Oneindia Gujarati News

ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઇમાં સમસ્યાઓને દૂર કરવાની રીત દેખાડવામાં આવી છે. જેને ઘર અને ઓફિસમાં રાખવાની સલાહ આપવામાં આવે છે જેનાથી જીવમાં સુખ સમૃદ્ધી આવી શકે. ફેંગશુઇમાં બેડરૂમને લઇને જરૂરી વાત કહેવામાં આવી છે. કુંવારા લોકોના બેડ રૂમમાં અમુક વસ્તુઓનું હોવું નુક્સાનકારક બની શકે છે. આ વસ્તુ તેની લવ લાઇફ અને ભાવી દાંપત્ય જીવનમાં મુસિબતમાં નાખી શકે છે. જે લોકોના લગ્ન નથી થયા તેઓએ રૂમમાં આ વસ્તુઓ તુરંત હટાવી દેવી જોઇએ

BADROOM

કુંવારા લોોકોએ પોતાના બેડરૂમમાં ટીવી, કોમ્પ્યુટર નહી રાખવા જોઇએ. જેનાથી તેમના જીવનમાં સંવાદની કમીનું કારણ બની શકે છે. આ વસ્તુઓ લવ લાઇફમાં મુશ્કેલી લાવી શકે છે.

કુંવારા લોકોએ પોતાના રૂમમાં નદી, તળાવ, ઝરણા સહિતની પાણી સાથે જોડાયેલી વસ્તુઓની તસ્વીર ના લગાવી જોઇએ. આમ કરવાથી તેમના લગ્નમાં મુશ્કેલી લાવી શકે છે

બેડરૂમાં પાર્ટિશન, રૂમમાં છેર પર વચ્ચેથી બીબનું નિકળતો હયો વચ્ચે થાંભલો વગેરે હોય તો લગ્નમાં રૂકાવટ પૈદા કરે છે.

કુંવારા લોકો કોઇ દિવસ બે ગદલા વાળા બેડ પર ના સુવુ જોઇએ તેનાથી તેમના જીવનમાં નકારાત્મકતા આવે છે. સાથે જ લવ લાઇફમાં પરેશાની લાવે છે.

કુંવારા લોકોએ પોતાનો બેડરૂમમાં બેડ ક્યારે બારી કે દિવાલને અડીને ક્યારેય ના રાખવી જોઇએ

સાથે જ કોઇ ક્યારેય પોતાના રૂમમા આરિસો પણ ના રાખવો જોઇએ તેમજ પણ જો કુંવારા હોય તો તેને ઢાકીને નાખવો જોઇએ.

English summary
Learn what the Chinese Vastu Shastra says
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X