Navratri Kalash Naliyer: નવ દિવસની પૂજા બાદ કળશમાં રાખેલા નાળિયેરનુ શું કરવુ?
Navratri Kalash Naliyer: દેવી દુર્ગાની આરાધનાનો તહેવાર શારદીય નવરાત્રી હવે અંતિમ ચરણમાં છે. 15મી ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રિ 23મી ઓક્ટોબરે પૂરી થશે. નવરાત્રિના નવ દિવસોમાં મા અંબાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિના પહેલા દિવસે દેવી દુર્ગાની સામે કળશની સ્થાપના કરવામાં આવે છે. એક નાળિયેર, જે શુભતાનું પ્રતીક છે, તેને કળશ પર મૂકવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત નાળિયેર અને કળશની સ્થાપનાથી થાય છે. આવો જાણીએ કે તે નાળિયેરને નવ દિવસ સુધી રાખ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી મા દુર્ગા ક્રોધિત ના થાય.

પૂજા સ્થાન પર જ રાખો
નવરાત્રિ દરમિયાન પૂજા સ્થાન પર રાખેલા કળશ અને નારિયેળની સારી રીતે કાળજી લેવી જોઈએ. નવરાત્રિ પૂરી થતા જ ઘણા લોકો ખોટી રીતે કળશ અને નાળિયેર હટાવી દે છે. નાળિયેરને લાલ કપડામાં લપેટીને થોડા સમય માટે પૂજા સ્થાન પર રાખવું જોઈએ.
પ્રસાદ તરીકે ઉપયોગ કરો
નવરાત્રિ દરમિયાન સ્થાપિત કળશ અને નાળિયેર આદરપૂર્વક દૂર કરવા જોઈએ. તેને તોડીને પરિવારના સભ્યો અને છોકરીઓમાં પ્રસાદ તરીકે વહેંચવું જોઈએ. તેનાથી માતાના આશીર્વાદના રૂપમાં દરેક વ્યક્તિ તે પ્રસાદ મેળવી શકે છે.
પધરાવી દો
નવરાત્રિ સમાપ્ત થયા બાદ પૂજાની તમામ સામગ્રી પ્રવાહિત કરી શકાય છે. નાળિયેર, ચોખા, ફૂલ વગેરે કોઈપણ નદી કે પાણીમાં પધરાવી દેવા જોઈએ. પ્લાસ્ટિકની વસ્તુઓને પ્રવાહિત ના કરો. નાળિયેરની છાલને પણ પાણીમાં પ્રવાહિત કરી શકાય છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
