Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Navratri Kalash Naliyer: નવ દિવસની પૂજા બાદ કળશમાં રાખેલા નાળિયેરનુ શું કરવુ?

Navratri Kalash Naliyer: દેવી દુર્ગાની આરાધનાનો તહેવાર શારદીય નવરાત્રી હવે અંતિમ ચરણમાં છે. 15મી ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રિ 23મી ઓક્ટોબરે પૂરી થશે. નવરાત્રિના નવ દિવસોમાં મા અંબાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિના પહેલા દિવસે દેવી દુર્ગાની સામે કળશની સ્થાપના કરવામાં આવે છે. એક નાળિયેર, જે શુભતાનું પ્રતીક છે, તેને કળશ પર મૂકવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત નાળિયેર અને કળશની સ્થાપનાથી થાય છે. આવો જાણીએ કે તે નાળિયેરને નવ દિવસ સુધી રાખ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી મા દુર્ગા ક્રોધિત ના થાય.

Navratri Kalash Naliyer

પૂજા સ્થાન પર જ રાખો

નવરાત્રિ દરમિયાન પૂજા સ્થાન પર રાખેલા કળશ અને નારિયેળની સારી રીતે કાળજી લેવી જોઈએ. નવરાત્રિ પૂરી થતા જ ઘણા લોકો ખોટી રીતે કળશ અને નાળિયેર હટાવી દે છે. નાળિયેરને લાલ કપડામાં લપેટીને થોડા સમય માટે પૂજા સ્થાન પર રાખવું જોઈએ.

પ્રસાદ તરીકે ઉપયોગ કરો

નવરાત્રિ દરમિયાન સ્થાપિત કળશ અને નાળિયેર આદરપૂર્વક દૂર કરવા જોઈએ. તેને તોડીને પરિવારના સભ્યો અને છોકરીઓમાં પ્રસાદ તરીકે વહેંચવું જોઈએ. તેનાથી માતાના આશીર્વાદના રૂપમાં દરેક વ્યક્તિ તે પ્રસાદ મેળવી શકે છે.

પધરાવી દો

નવરાત્રિ સમાપ્ત થયા બાદ પૂજાની તમામ સામગ્રી પ્રવાહિત કરી શકાય છે. નાળિયેર, ચોખા, ફૂલ વગેરે કોઈપણ નદી કે પાણીમાં પધરાવી દેવા જોઈએ. પ્લાસ્ટિકની વસ્તુઓને પ્રવાહિત ના કરો. નાળિયેરની છાલને પણ પાણીમાં પ્રવાહિત કરી શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X