Pitru Paksha 2022: સૌભાગ્યવતી પિતૃઓનુ શ્રાદ્ધ કેવી રીતે કરવુ
જો પરિવારમાં કોઈ સૌભાગ્યવતી સ્ત્રીનુ મૃત્યુ થયુ હોય તો તેનુ શ્રાદ્ધ કેવી રીતે કરવુ તે જાણો અહીં.
નવી દિલ્લીઃ જો પરિવારમાં કોઈ સૌભાગ્યવતી સ્ત્રીનુ મૃત્યુ થયુ હોય તો તેનુ શ્રાદ્ધ પિતૃ પક્ષની નવમીના દિવસે કરવામાં આવે છે. પિતૃ પક્ષની નવમી 19 નવેમ્બર 2022ના રોજ હતી. આ દિવસે એકોદિષ્ઠ અને પર્વણ શ્રાદ્ધ બંને કરી શકાય છે. સૌભાગ્યવતી પિતૃઓ માટે પિંડ દાન, તર્પણ, જલાંજલિ, બ્રાહ્મણ ભોજન, અન્નકૂટ અર્પણ કરીને આશીર્વાદ મેળવો. પરંતુ કેટલાક કારણોસર તમે આ કરી શક્યા ના હોય તો પછી તમે આ દિવસને તમે અમાસ પહેલા ગમે ત્યારે કરી શકો છો.

બે પ્રકારના શ્રાદ્ધ
સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે શ્રાદ્ધ બે રીતે કરી શકાય છે. એકોદિષ્ટ શ્રાદ્ધમાં, એક સ્ત્રી માટે પિંડ દાન, સ્ત્રીને ભોજન આપવામાં આવે છે. જ્યારે પાર્વણ શ્રાદ્ધમાં મૃત માતા, દાદી, પરદાદી, નાની, પરનાની વગેરે માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.
શું કરવુ
કોઈ સૌભાગ્યવતી સ્વજનના મૃત્યુ પર નવમીના દિવસે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. તેમના મૃત્યુની તિથિએ પંડિતને બોલાવીને વિધિ વિધાનથી શ્રાદ્ધ ક્રિયા સંપન્ન કરાવો. મૃત સૌભાગ્યવતી સ્ત્રીને નિમિત્ત એક કે ત્રણ બ્રાહ્મણ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવુ જોઈએ. યોગ્ય દાન-દક્ષિણા આપીને સંતુષ્ટ કરો અને આશીર્વાદ મેળવો.
સૌભાગ્યવતીના શ્રાદ્ધથી લાભ
- પિતા પ્રસન્ન થઈને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
- કુળમાં વધારો થાય છે.
- પરિવારમાં દરેક વ્યક્તિ સ્વસ્થ રહે છે.
- પિતૃદોષ સમાપ્ત થાય છે.
- પરિવારમાં કોઈને અકારણ હાનિ નથી થતી.
- ધન સંપત્તિમાં વધારો થાય છે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
