Sharad Purnima 2023: આજે ચંદ્રગ્રહણના લીધે નહિ બને ચોખાની ખીર
Sharad Purnima 2023: આજે અશ્વિન પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે. શરદ પૂર્ણિમાના દિવસે થઈ રહેલા આ ગ્રહણને કારણે લોકોમાં મૂંઝવણ અને શંકા છે કે ક્યારે ખીર બનાવવી, ક્યારે ચંદ્ર કિરણોમાં રાખવી, ક્યારે ખાવી. આવો જાણીએ દરેક પ્રશ્નનો જવાબ.
શરદ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ રાતે 1.05 કલાકે શરૂ થશે. ગ્રહણના નવ કલાક પહેલા સૂતક શરૂ થાય છે, તેથી આ ચંદ્રગ્રહણનુ સૂતક 28 ઓક્ટોબરે સાંજે 4:05 કલાકે શરૂ થશે. હવે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણોમાં ખીર તૈયાર કરીને પછી તે ખીરનું સેવન કરવાની પરંપરા છે.

આ વખતે ગ્રહણનુ સૂતક મધ્યરાત્રિએ હોવાથી અને તે પછી ગ્રહણ શરૂ થશે, તેથી સાંજે 4.05 વાગ્યા પહેલા ખીર તૈયાર કરો અને તેમાં તુલસીના પાન અથવા કુશ મૂકો. આ પછી, ચંદ્રગ્રહણ શરૂ થવાના બે કલાક પહેલા સુધી ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખી શકાય છે.
ગ્રહણ બપોરે 1.05 વાગે શરૂ થશે, તેના બે કલાક પહેલા એટલે કે 11.05 વાગ્યા સુધી ખીરને ચંદ્રની પ્રકાશમાં રાખો, તેના પછી નહીં. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી જ ખીરનું સેવન કરો. ગ્રહણ બપોરે 2.24 કલાકે સમાપ્ત થશે. આ પછી બીજા દિવસે સવારે સ્નાન કરીને પવિત્ર થઈને પ્રસાદ ગ્રહણ કરો.
શરદ પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવવાની પરંપરા છે, પરંતુ આ વખતે ચંદ્રગ્રહણ છે અને પકવાન એટલે કે રાંધેલા ભોજનનું સેવન ગ્રહણના સમયગાળા દરમિયાન ન કરવું જોઈએ. ચોખા અનાજની શ્રેણીમાં આવે છે, તેથી આ વખતે ચોખાની ખીર ન બનાવો. તેના બદલે સાબુદાણા, મોરધન, કોળું, દૂધી વગેરેમાંથી ખીર બનાવી શકાય છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી







Click it and Unblock the Notifications
