Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શિવ તાંડવ સ્ત્રોત્રનું પઠન કરીને રાવણે મહાદેવને કર્યા હતા ખુશ

શિવતાડવ સ્ત્રોતનું પઠન કરીને રાવણે મહાદેવને ખુશ કર્યા હતા. આ શ્લોક પુરુષોએ કરવુ જોઇએ. અને નૃત્ય સાથે કવામાં આવે તો વધારે ફળદાયી નિવડી શકે છે.

Shiv Tandav Stotram benefits: ફેબ્રુઆર મહિનાની 18 તારીખે મહાશિવરાત્રી છે. માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસ પાવન હોય છે. આ દિવસે ભગવાન શિવ અને માં પાર્વીતની પુજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની સુખ સમૃદ્ધી પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે, આ દિવસે જો શિતાંડવ સ્તોતનું પઠન કરવામાં આવે તો મનુષ્યની દરેક ઇચ્છા પુરી થાય છે. તમને જણાવી દઇએ કે, આ સ્ત્રોતનું પઠન કરીને રાવણએ મહાદેવને પ્રસન્ન કર્યા હતા. આ સ્ત્રોત આમ તો પુરુષોએ જ કરવો જઇએ. અને નૃત્ય સાથે પઠન કરે તો તેને બડલ ફાયદો મળે છે.

shiva
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X