Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hariyali Teej and Hartalija Teej: શુ છે ' હરિયાલી તીજ" અને 'હરતાલિકા તીજ' માં અંતર?

Hariyali Teej and Hartalija Teej 2023: શ્રાવણ ભાદોના મહિનો પુજા પાઠનો હોય છે. આ મહિનાથી પર્વ અને તહૈવારની શરુઆત થાય છે. આ માહિનાની ખાસ વાતોમાની એક વાત છે. તીજની પુજા, જેને મહિલા પોતાના પતિના લાંબા આયુ માટે શોખથી રાખે છે.

HARIYALI TEEJ

લગ્ન કરેલી મહિલા આ વ્રત સવારથી સાંજ સુધી નિરજલ વ્રત રાખે છે. અને સાંજે ભગવાન શિવ અને પાર્વતીની પુજા કરે છે. ચાંદની અર્ધ્ય આપ્યા બાદ પોતાના પતિના હાથે પાણી પીને પોતાનો વ્રત ખોલે છે. પરંતુ હરિયાલી તીજ અે હરિતાલિકા તીજ ને લઇને લોકોમાં કન્ફ્યુઝન રહે છે.

શુ છે હિરયાલી તીજ અને હરતાલિકા તીજમાં અતર?

શ્રાવણની તીજને હરિયાળી તીજ અને ભાદરવાની તીજને હરિતાલિકા તીજ કહેવામાં આવે છે. બંને વ્રત સુહાગિન મહિલાઓ અખંડ સોભાગ્ય માટે રાખે છે. અને બંને વ્રતમાં શિવ પાર્વતીની પુજા થાય છે. હરિયાલી તીજ શ્રાવણ માસના શુકલ પક્ષની તૃતીય તિથિએ અને હરિતાલિકા તીજ ભાદરવા માસમાં શુકલ પક્ષની તૃતીય તિથિએ રાખવામાં આવે છે.

કુંવારી કન્યા પણ રાખે છે વ્રત

હરિયાલી તીજ 19 ઓગસ્ટના અન હરિતાલિા તીજ 18 સપ્ટેમ્બરના રોજ સોમવારે રહેશે. બંને વ્રત માનક છે. અને ખાસ વાત એ છે કે, આ વ્રત સારા વરને પામવા માટે કુંવારી કન્યાઓ રાખે છે.

માં પાર્વતીએ વનમાં જઇને ઘણા વર્ષો સુધી તપ કર્યુ હતુ.

ભગવાન શિવને પતિના રુપમાં પામવા માટે પાર્વતીએ વનમાં જઇને ઘણા વર્ષો સુધી તપ કર્યુ હતુ. તે પણ નિરરજલા, ત્યાર બાદ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા હતા. અને તેમણે માં પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. તે દિવસ ભાદરવાની તીજનો દિવસ હતો. હરિતાલિકા વ્રત, જ્યારે હરિયાલી તીજ બનેના પૂર્વ મીલનનું પ્રતીક છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X