OMG: બીજાને એડ્સ આપવા માટે પોતાને એચઆઇવી ગ્રસ્ત કર્યો
એક વ્યક્તિએ બીજાને એડ્સ આપવા માટે પોતાને એચઆઇવી ગ્રસ્ત કર્યો. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના આર્કસસ ની છે.
એક વ્યક્તિએ બીજાને એડ્સ આપવા માટે પોતાને એચઆઇવી ગ્રસ્ત કર્યો. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના આર્કસસ ની છે. અહીં એક 25 વર્ષનો યુવક બીજા લોકોને એચઆઇવી જેવા ખતરનાક વાઇરસથી ગ્રસ્ત કરવા માંગતો હતો. એટલા માટે તેને જાણીજોઈને પહેલા પોતાને આ વાઇરસ ઘ્વારા સંક્રમિત કર્યો. આવું કરનાર યુવકને જજ ઘ્વારા 50 વર્ષની સજા આપવામાં આવી છે.

પોતાને જાણીજોઈને એચઆઇવી ઘ્વારા ગ્રસ્ત કર્યો
અમેરિકાના આર્કસસ માં રહેતા એક 25 વર્ષના યુવક સ્ટીફન કોચ ઘ્વારા પોતાને જાણીજોઈને એચઆઇવી ઘ્વારા ગ્રસ્ત કર્યો, જેથી તે બીજા લોકોમાં આ વાઇરસ ફેલાવી શકે. સ્ટીફને જજ સામે આ વાત કબૂલ કરી લીધી.

બીજાને નુકશાન પહોંચાડવાનો ઈરાદો
પ્રોસીક્યુટર્સ જણાવે છે કે સ્ટીફનના કમ્પ્યુટર પરની માહિતીએ સંકેત આપ્યો છે કે તે જાણીને એચઆઇવી ગ્રસ્ત થયો છે (વાયરસ જેના દ્વારા તે એડ્સ થાય છે) અને ઇરાદાપૂર્વક લોકોને એચઆઇવી ગ્રસ્ત કરવાની અને લોકોને પોતાની એચઆઇવી સ્થિતિ અંગે દગો આપવાની યોજના બનાવી હતી.

જજ ઘ્વારા 50 વર્ષની સજા સંભાળવવામાં આવી
સ્ટીફન ઘ્વારા જજ ને જણાવવામાં આવ્યું કે તેને બીજા લોકોને એચઆઇવી ગ્રસ્ત કરવા માટે પોતે એચઆઇવી પીડિત બન્યો. જજે સ્ટિફનને 50 વર્ષની સજા આપી અને તેને યૌન અપરાધી તરીકે પંજીકરણ કરવા માટે આદેશ આપ્યો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ








Click it and Unblock the Notifications
