આત્માનો વજન કેટલો છે? જાણો ચોંકાવનારા તથ્યો
તમે ઘણીવાર વાંચ્યું હતું કે, વૈજ્ઞાનિકો ઉંદર, ચામાચિડિયા, કુતરા અને વાંદરાઓ પર પરિક્ષણ કરતા રહે છે. હવે સમાચાર સામે આવ્યું છે કે, વૈજ્ઞાનિકોએ મૃત વ્યક્તિઓ પર પણ પ્રયોગ કર્યો છે.
તમે ઘણીવાર વાંચ્યું હતું કે, વૈજ્ઞાનિકો ઉંદર, ચામાચિડિયા, કુતરા અને વાંદરાઓ પર પરિક્ષણ કરતા રહે છે. હવે સમાચાર સામે આવ્યું છે કે, વૈજ્ઞાનિકોએ મૃત વ્યક્તિઓ પર પણ પ્રયોગ કર્યો છે. જેમાં અમેરિકાના એક વૈજ્ઞાનિકે આત્માનું વજન માપવા માટે પ્રયોગો કરવાનું શરૂ કર્યું હતું.
જેમાં તેમના દ્વારા ઘણા મૃત લોકોની આત્માનું વજન માપવામાં આવ્યું છે. આ પરિક્ષણે લોકોને ચોંકાવી દીધા છે. જેમાં અલગ અલગ લોકોનું વજન પણ અલગ જોવા મળ્યું છે. આ પરિક્ષણમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ખરેખર આત્મા છે કે નહીં?

વૈજ્ઞાનિકે આત્માનું વજન શોધી કાઢ્યું?
તમે વૈજ્ઞાનિકોના ઘણા પ્રયોગો વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે, કોઈપણ વૈજ્ઞાનિક આત્માનું વજન જાણવા માટે બેતાબહોય છે.
અમેરિકાના ડૉક્ટર મેકડોગલે આ કારનામું કર્યું છે. 1907 માં તેણે તેનો પ્રયોગ મૃત લોકો પર આત્માનું વજન માપવા માટે કર્યો હતો.
આ પ્રયોગ પર કામ કરવા માટે, તેણે એવા લોકોનું વજન માપ્યું કે, જેઓ ટૂંક સમયમાં મૃત્યુ પામવાના હતા, જેથી તેઓ મૃત્યુ પામ્યા પછી જતેમનું વજન ફરી એકવાર માપી શકાય અને તે સમય દરમિયાન તેઓએ કેટલું વજન ગુમાવ્યું તે શોધી શકાય.
જો એમ હોય તો, કેટલુંવજન ઘટ્યું છે? આના દ્વારા જ તેઓ જાણી શકશે કે, આત્માના ગયા પછી મૃત વ્યક્તિનું વજન કેટલું ઘટી ગયું છે.

મૃત્યુ બાદ 21 ગ્રામ વજન ઘટ્યું!
મેકડોગલે પ્રથમ દર્દીના વજનમાં 21 ગ્રામનો ઘટાડો જોયો હતો. આવા સમયે, મૃત્યુના થોડા સમય બાદ બીજા દર્દીનું વજન ઘટ્યું હતું, પરંતુથોડા સમય પછી તેનું વજન ફરીથી પહેલા જેટલું જ થઈ ગયું હતું.
અન્ય બે દર્દીઓના વજનમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુથોડા સમય બાદ તેમનું વજન પહેલા કરતા વધુ વધી ગયું હતું. જ્યારે મશીન ગોઠવે તે પહેલા જ એક દર્દીનું મોત થયું હતું.

એક મિનિટ માટે વજન ગુમાવ્યું
આવી જ રીતે, મૃત્યુ પછી છેલ્લા દર્દીના વજનમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ એક મિનિટ પછી તેનું વજન 28 ગ્રામ ઘટ્યું હતું. આપ્રયોગ દ્વારા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, આત્મા જેવી કોઈ વસ્તુ નથી.

વજન કેમ ઓછું થયું?
વૈજ્ઞાનિકોએ પ્રયોગોના આધારે જણાવ્યું કે, મૃત્યુ પછી શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ જ કારણથી શરીરમાં ઓછું અને વધુ વજન રહે છે.
જેમ કે લોહી ગંઠાઈ જવું, ફેફસાંમાંથી છેલ્લા શ્વાસ બહાર કાઢવો, રાસાયણિક પ્રક્રિયાને કારણે શરીરમાંથી ગેસ બહાર નીકળવા. જે બાદમાંજ્યારે સરકારને આ પ્રયોગો વિશે જાણ થઈ, ત્યારે સરકારે આવા પ્રયોગો કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
