આત્માનો વજન કેટલો છે? જાણો ચોંકાવનારા તથ્યો
તમે ઘણીવાર વાંચ્યું હતું કે, વૈજ્ઞાનિકો ઉંદર, ચામાચિડિયા, કુતરા અને વાંદરાઓ પર પરિક્ષણ કરતા રહે છે. હવે સમાચાર સામે આવ્યું છે કે, વૈજ્ઞાનિકોએ મૃત વ્યક્તિઓ પર પણ પ્રયોગ કર્યો છે.
તમે ઘણીવાર વાંચ્યું હતું કે, વૈજ્ઞાનિકો ઉંદર, ચામાચિડિયા, કુતરા અને વાંદરાઓ પર પરિક્ષણ કરતા રહે છે. હવે સમાચાર સામે આવ્યું છે કે, વૈજ્ઞાનિકોએ મૃત વ્યક્તિઓ પર પણ પ્રયોગ કર્યો છે. જેમાં અમેરિકાના એક વૈજ્ઞાનિકે આત્માનું વજન માપવા માટે પ્રયોગો કરવાનું શરૂ કર્યું હતું.
જેમાં તેમના દ્વારા ઘણા મૃત લોકોની આત્માનું વજન માપવામાં આવ્યું છે. આ પરિક્ષણે લોકોને ચોંકાવી દીધા છે. જેમાં અલગ અલગ લોકોનું વજન પણ અલગ જોવા મળ્યું છે. આ પરિક્ષણમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ખરેખર આત્મા છે કે નહીં?

વૈજ્ઞાનિકે આત્માનું વજન શોધી કાઢ્યું?
તમે વૈજ્ઞાનિકોના ઘણા પ્રયોગો વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે, કોઈપણ વૈજ્ઞાનિક આત્માનું વજન જાણવા માટે બેતાબહોય છે.
અમેરિકાના ડૉક્ટર મેકડોગલે આ કારનામું કર્યું છે. 1907 માં તેણે તેનો પ્રયોગ મૃત લોકો પર આત્માનું વજન માપવા માટે કર્યો હતો.
આ પ્રયોગ પર કામ કરવા માટે, તેણે એવા લોકોનું વજન માપ્યું કે, જેઓ ટૂંક સમયમાં મૃત્યુ પામવાના હતા, જેથી તેઓ મૃત્યુ પામ્યા પછી જતેમનું વજન ફરી એકવાર માપી શકાય અને તે સમય દરમિયાન તેઓએ કેટલું વજન ગુમાવ્યું તે શોધી શકાય.
જો એમ હોય તો, કેટલુંવજન ઘટ્યું છે? આના દ્વારા જ તેઓ જાણી શકશે કે, આત્માના ગયા પછી મૃત વ્યક્તિનું વજન કેટલું ઘટી ગયું છે.

મૃત્યુ બાદ 21 ગ્રામ વજન ઘટ્યું!
મેકડોગલે પ્રથમ દર્દીના વજનમાં 21 ગ્રામનો ઘટાડો જોયો હતો. આવા સમયે, મૃત્યુના થોડા સમય બાદ બીજા દર્દીનું વજન ઘટ્યું હતું, પરંતુથોડા સમય પછી તેનું વજન ફરીથી પહેલા જેટલું જ થઈ ગયું હતું.
અન્ય બે દર્દીઓના વજનમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુથોડા સમય બાદ તેમનું વજન પહેલા કરતા વધુ વધી ગયું હતું. જ્યારે મશીન ગોઠવે તે પહેલા જ એક દર્દીનું મોત થયું હતું.

એક મિનિટ માટે વજન ગુમાવ્યું
આવી જ રીતે, મૃત્યુ પછી છેલ્લા દર્દીના વજનમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ એક મિનિટ પછી તેનું વજન 28 ગ્રામ ઘટ્યું હતું. આપ્રયોગ દ્વારા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, આત્મા જેવી કોઈ વસ્તુ નથી.

વજન કેમ ઓછું થયું?
વૈજ્ઞાનિકોએ પ્રયોગોના આધારે જણાવ્યું કે, મૃત્યુ પછી શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ જ કારણથી શરીરમાં ઓછું અને વધુ વજન રહે છે.
જેમ કે લોહી ગંઠાઈ જવું, ફેફસાંમાંથી છેલ્લા શ્વાસ બહાર કાઢવો, રાસાયણિક પ્રક્રિયાને કારણે શરીરમાંથી ગેસ બહાર નીકળવા. જે બાદમાંજ્યારે સરકારને આ પ્રયોગો વિશે જાણ થઈ, ત્યારે સરકારે આવા પ્રયોગો કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
-
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર







Click it and Unblock the Notifications
