ભારતમાં આ જગ્યાએ આવેલુ છે ગુપ્ત શહેર, આ છે આ ભારતની સૌથી રહસ્યમય જગ્યાઓ
આ દુનિયામાં ઘણી રહસ્યમય જગ્યાઓ આવેલી છે. આ જગ્યાઓમાંથી ઘણી જગ્યાઓ ભારતમાં આવેલી છે. ભારતમાં ઘણી એવી ઘણી રહસ્યમય જગ્યાઓ આવેલી છે જેના વિશેના રાઝને આજ સુધી કોઈ નથી જાણી શક્યુ. આજે આપણે કેટલીક આવી જ જગ્યાઓ વાત કરવાના છીએ.
ઉત્તરાખંડમાં દેવસ્થાન નામનું એક રહસ્યમય સ્થળ આવેલુ છે. તેનું કેન્દ્ર ઉત્તરાખંડમાં હિમાલયની ખીણોમાં આવેલું છે. ચૌકાવનારી બાબત એ છે કે સ્થુળ શરીર ધરાવતા લોકો ત્યાં એન્ટ્રી લઈ શખતા નથી.

ભારતમાં આવેલુ સુંદરવન દુનિયાના રહસ્યમય જંગલોમાંથી એક છે. આ જંગલમાં શાંતિ, રહસ્ય અને સાહસનો સમન્વય છે. કહેવાય છે કે આ જંગલોમાં મોટી સંખ્યામાં ભૂત રહે છે.
અજંતા-ઇલોરાની ગુફાઓ વૈજ્ઞાનિકો માને છે કે તે એલિયનોએ બનાવી છે. પુરાતત્વવિદો અનુસાર, આ ગુફાને ઓછામાં ઓછા 4 હજાર વર્ષ પહેલાં બનાવાઈ છે. માન્યતાઓ એવી પણ છે કે આ ગુફાઓ નીચે એક ગુપ્ત શહેર આવેલુ છે.
દ્વારકા ભારતના સૌથી જૂના શહેરોમાંથી એક છે. એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે દ્વારકા શહેર એક કાલ્પનિક શહેર છે. પ્રો. રાવ અને તેમની ટીમે 1979-80માં દરિયામાં 560 મીટર લાંબી દ્વારકાની દીવાલ શોધી કાઢી હતી. દ્વારકાના દરિયામાં ઘણા રહસ્યો ડુબેલા છે.
ભગવાન વામને આ સ્થાન પર રાક્ષસ રાજા બલિને પૃથ્વીનું દાન કર્યું હતું. અહીં વિશાળ અને અદ્ભુત મંદિરોની શ્રેણી છે, જેનો એક ભાગ હવે સમુદ્રમાં ડૂબી ગયો છે. અહીં સેંકડો મંદિરો અને ગુફાઓ છે, જે પોતાનામાં એક રહસ્ય છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
