હોટલમાં બેડ પર સફેદ ચાદર જ કેમ પાથરવામાં આવે છે? મોટાભાગના લોકો આમ કરવા પાછળનું કારણ નથી જાણતા
તમે પણ ક્યારેક હોટલમાં રોકાયા હશો તો એક વાત ચોક્કસ નોટ કરી હશે કે હોટલમાં બેડ પર સફેદ ચાદર જ પાથરવામાં આવે છે. તમને વિચાર આવ્યો કે આવુ કેમ કરવામાં આવે છે?
હોટલોના બેડ પર સફેદ ચાદર હોવા પાછળના ઘણા કારણ છે. સફેદ રંગ શાંતિ અને સુલેહનું પ્રતીક છે. સફેદ ચાદરથી શાંતિ અને સકારાત્મક વાઇબ્સ અનુભવાય છે અને મનને આરામ અને પ્રસન્નતા મળે છે. આ કારણે સફેદ ચાદર પાથરાય છે.

સફેદ ચાદરમાં શાંતિથી ઊંઘ આવે છે. હોટલોમાં આવતા મહેમાનો રૂમમાં ખૂબ જ રિલેક્સ ફિલ કરે છે. સફેદ રંગ સ્વચ્છતાના ધોરણોને સાબિત કરવાનું સરળ બનાવે છે. આનાથી હોટેલ રૂમ ખૂબ જ લક્ઝુરિયસ લાગે છે.
આ સિવાય એક કારણ એ પણ છે કે સફેદ ચાદર સાફ કરવી સરળ છે. હોટેલના તમામ રૂમમાં સફેદ ચાદર પાથરવામાં આવે છે ત્યારે તમામ ચાદર એક સાથે ક્લોરીનમાં સાફ થઈ જાય છે. જો સફેદને બદલે અન્ય રંગની ચાદર હોય તો રંગ ફિક્કા પડલા લાગે છે.
રંગીન ચાદર એકસાથે ધોવામાં આવે છે ત્યારે ચાદરનો રંગ એકબીજા પર ચઢી જવાની સંભાવના છે. આ જ કારણ છે કે સફેદ ચાદરની પસંદગી કરવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે 1990ના દાયકા સુધી હોટલોમાં રંગીન ચાદરનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે રંગબેરંગી ચાદરમાં ડાઘ અને ગંદકી દેખાતી નથી અને તે ગંદી જ રહી જાય છે. ત્યારબાદ સફેદ ચાદરનો ઉપયોગ શરૂ થયો.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
