અર્ધ ગોળાકાર જ કેમ દેખાય છે મેઘધનુષ? પુરૂ ગોળ પણ હોય છે કે નહીં?
વરસાદ વરસ્યા બાદ આકાશમાં તમે રંગબેરંગી મેઘધનૂષ તો ઘણી વખત જોયુ હશે. જો કે તમે મોટા ભાગે કોઈ એક ખુણામાં અર્ધ ગોળાકાર આકારમાં જ મેઘધનૂષને જોયુ હશે. વરસાદના ટીપાઓ પર સુર્યની રોશની બાદ બનતા મેઘધનૂષ વિશે ઘણી એવી બાબતો છે જે સામાન્ય લોકો નથી જાણતા.
સામાન્ય રીતે તમને પહેલી નજરમાં મેઘધનુષ અર્ધગોળાકાર આકારમાં જ દેખાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ તેનો સાચો આકાર નથી. ઈન્દ્રધનુષ તમને પુરૂ નથી દેખાતુ એટલા માટે તે અધુરૂ દેખાય છે. હકિકતમાં ઈન્દ્રધનૂષ પુરૂ ગોળ હોય છે.

આપણે જાણીએ છીએ એ મુજબ પૃથ્વી ગોળ છે અને આ જ કારણ છે કે મેઘધનુષ માત્ર અર્ધ ગોળાકારમાં જ દેખાય છે. પૃથ્વીના ગોળાકાર આકારને લીધે મેઘધનુષનો માત્ર અડધો ભાગ દેખાય છે.
તમન જાણીને નવાઈ લાગશે કે મેઘધનુષ જ્યાંથી દેખાય છે ત્યાંથી ઘણુ દુર હોય છે. પૃથ્વીના ગોળાકાર આકારને કારણે તે નીચે દેખાય છે અને અડધુ દેખાય છે. આ જ કારણ છે કે આપણે માત્ર અડધુ જ જોઈ શકીયે છીએ.
હવે તમને સવાલ થતો હશે કે પુરૂ મેઘધનુષ ક્યાંથી દેખાય તો આ સવાલનો બહુ આસાન જવાબ છે. જો તમે પૃથ્વી પર ઉંચાઈથી જોશો તો આ શક્ય છે. તમે ફ્લાઈટમાં ટ્રાવેલ કરતી વખતે પુરૂ મેઘધનુષ જોઈ શકો છો.
મોટાભાગના લોકોએ એક વાત નથી જાણતા કે મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જ દેખાય છે. જો તમે મેઘધનુષ જોઈ રહ્યા છો તો તમારો ચહેરો સુર્યની વિરૂદ્ધ દિશામાં હશે. આ જ કારણ છે કે તે સવારે પશ્ચિમ દિશામાં અને સાંજે પૂર્વ દિશામાં જોવા મળે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
