આ 4 FDઓ નિવૃત્તો માટે માસિક આવક મેળવવા છે બેસ્ટ
કોઇ પણ વ્યક્તિ ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરતા પહેલા શોધખોળ કરતા સમયે એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે તેમાં તેમના નાણા સુરક્ષિત રહે. કારણ કે કંપનીઓની ફિક્સ ડિપોઝિટ સુરક્ષિત ગણવામાં આવતી નથી. તેની સરખામણીમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં મુકેલી ફિક્સ્ડ ડિપોઝિટ વધારે સુરક્ષિત છે.
આથી અમે અહીં ખાનગી કંપનીઓની એવી ચાર ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી - FD)ની વાત કરી રહ્યા છીએ જેમાં નિવૃત્ત વ્યક્તિના નાણાની સુરક્ષા સાથે તેમને નિયમિત માસિક આવક પણ મળી રહે...

બજાજ ફિનસર્વ
બજાજ ફિનસર્વમાં 15 મહિનાની એફડી પર નિવૃત્તો એટલે કે સિનિયર સિટિઝનને 9.55 ટકા જેટલું વ્યાજ આપવામાં આવે છે. જ્યારે સામાન્ય વ્યક્તિને 9.30 ટકા જેટલું વ્યાજ મળે છે. તેની એફડીનું એકાઉન્ટ ઓનલાઇન મેનેજ કરી શકાય છે.

HDFC મંથલી ઇન્કમ પ્લાન
HDFC મંથલી ઇન્કમ પ્લાન પર સિનિયર સિટિઝનને 9.40 ટકા વ્યાજ આપે છે. તે ઊંચી સુરક્ષા પ્રદાન કરે છે.

DHFL આશ્રય ડિપોઝિટ પ્લસ
DHFL આશ્રય ડિપોઝિટ પ્લસમાં સિનિયર સિટિઝન માટે 12થી 120 મહિના માટે 10.51 ટકા વ્યાજ આપવામાં આવે છે. તેને ત્રિપલ એ રેટિંગ મળ્યું છે.

બેંક ડિપોઝિટ
કોઇ પણ બેંકમાં એફડી કરાવતા પહેલા તેના લેટેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ્સની વિગતો મેળવી લેવી જોઇએ. આ ઉપરાંત તેઓ માસિક વ્યાજની સુવિધા ઉપલબ્ધ કરાવે છે કે નહીં તેની પણ તપાસ કરવી જોઇએ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
