Budget 2026 : હવે અકસ્માત દરમિયાન વાપરેલા રૂપિયા પર ટેક્સ નહીં લાગે, બજેટમાં મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટમાં મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, દેશમાં આગામી 1 એપ્રિલથી આવકવેરાના નવા નિયમોનો અમલ શરૂ થઈ જશે.
નવા નિયમો મુજબ હવે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના સારવાર પાછળ થતો ખર્ચ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહેશે, જેનાથી સામાન્ય જનતાને મેડિકલ ઈમરજન્સીમાં મોટી આર્થિક રાહત મળશે.

આ ફેરફારોને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગ દ્વારા તમામ નવા ITR ફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં જ કરદાતાઓ માટે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
સરકાર દ્વારા નવા ઈન્કમ ટેક્સ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે, જે અંતર્ગત અકસ્માત સારવારના ખર્ચને કરમુક્ત રાખીને મધ્યમ વર્ગના પરિવારોને સુરક્ષા આપવાનો પ્રયાસ કરાયો છે.
આગામી નાણાકીય વર્ષથી તમામ આઈટીઆર ફોર્મમાં જરૂરી ફેરફાર સાથે નવા નિયમો નોટિફાય થશે, જેથી કરદાતાઓ 1 એપ્રિલથી નવી ટેક્સ વ્યવસ્થાનો સરળતાથી લાભ લઈ શકશે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
