કોલસા બ્લોક્સની પુન: ફાળવણી અંગે કેબિનેટમાં વટહુકમ પસાર, કોલ સેક્ટરના શેર્સમાં તેજી
નવી દિલ્હી, 20 ઓક્ટોબર : કોલસા બ્લોક ફાળવણી મુદ્દે કેન્દ્ર સરકાર વટહુકમ લાવવાની તૈયારીમાં છે. કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ સોમવારે આ સંદર્ભમાં પત્રકારોને જણાવ્યું કે સરકારે કોલસા બ્લોક ફાળવણી રદ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પડતર મુદ્દાઓના સમાધાન માટે રાષ્ટ્રપતિ સમક્ષ વટહુકમ લાવવાની ભલામણ કરી છે.

તેમણે જણાવ્યું કે ફાળવણી રદ કરવાથી પ્રભાવિત કોલસા ખાણોમાં ખોદકામ નહીં થવાથી વીજળી, લોખંડ, સિમેન્ટ વગેરે ક્ષેત્રો માટે સમસ્યા ઉભી થઇ શકે છે. કોલસા બ્લોકની ફાળવણી સરકારી ક્ષેત્રની કંપનીઓ એનટીપીસી અને રાજ્ય વીજળી બોર્ડોને કરવામાં આવશે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે ખાનગી ક્ષેત્રમાં કોલસાનું વાસ્તવિક રૂપથી ઉપયોગ કરવાની લોખંડ, સિમેન્ટ અને વીજળી કંપનીઓને ફાળવવામાં આવનારી કોલસા ખાણોની ઇ-લિલામી કરવામાં આવશે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
