જો તમારો પગાર 50 હજારથી ઓછો હશે તો SBIમાંથી નહી મળે કાર લોન
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર: તમારો પગાર દર મહિને 50 હજાર રૂપિયાથી ઓછો હશે તો ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) તમને કાર આપશે નહી. બેંકના કથિત રીતે ક્રેડિત ડિફોલ્ટ ખતરાને ઓછો કરવા માટે આ પગલા ભર્યા છે.
સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંકે વાર્ષિક છ લાખ રૂપિયાથી ઓછી આવકવાળા લોકોની કાર લોન પર લગામ લગાવી છે. તાજેતરના સમયમાં એસબીઆઇ 10.45 ટકાના વ્યાજ દર પર કાર લોન ઉપલબ્ધ કરાવશે. આ વ્યાજદર અન્ય બેંકો કરતાં સૌથી ઓછો છે.

રિપોર્ટ અનુસાર ખરાબ વૃદ્ધિ દર, મોંઘવારી અને રૂપિયામાં નરમાઇને જોતાં બેંકને આશંકા છે કે લેણદાર આગામી સમયમાં લોન ચુકવી શકશે નહી. આ ઉપરાંત નોકરીઓની અનિશ્વિતતાને પણ બેંક પર લોનના નિયમ સખત કરવા પર દબાણ બનાવ્યું છે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
