ભારત મોકલવામાં આવેલી રકમ પર સર્વિસ ટેક્સ NRIsને કેવી રીતે અસર કરશે?
NRIs માટે રેમિટન્સ કોસ્ટમાં વધારો થઇ શકે એમ છે. જો NRIs વિદેશથી ભારતમાં નાણા મોકલતા હોય તેમણે હવે વધારે કર ચૂકવવો પડી શકે છે. ઓક્ટોબર 2014માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ફી કે કમિશન તરીકે 12.36 ટકા લેખે સર્વિસ ટેક્સ લાદવાનો પરિપત્ર પાઠવ્યો છે. આ ચાર્જીસ વિદેશથી ભારત નાણા ટ્રાન્સફર કરવામાં મદદ કરતી સંસ્થાઓને આ ચાર્જ વસૂલ કરવા માટે જણાવ્યું છે.
રેમિટન્સ બિઝનેસ કેવી રીતે કામ કરે છે?
સામાન્ય રીતે સ્થાનિક કંપનીઓ વિદેશથી જે ચેક આપે છે તેને ભારતની બેંકોમાં જમા કરાવવાના હોય છે. તે ભારતમાં પેમેન્ટ માટે ઇન્ટરમિડિયેટરી એટલે કે વચેટિયા તરીકે કામ કરે છે. આ બાબત અન્ય પ્રકારના ટ્રાન્સફર્સ પર પણ અમલી બને છે. જેમાં RTGSનો પણ સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે ઓમાનથી જ્યારે નાણા ટ્રાન્સફર કરવાના હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) મહત્વના પ્લેયર છે. આ ઉપરાંત મિડલ ઇસ્ટના દેશોમાં યુનિયન બેંક, કેનેરા બેંક, સિન્ડિકેટ બેંક અને અન્ય સરકારી માલિકીની સંસ્થાઓ પોતાની માલિકીના એક્સચેન્જીસ ચલાવે છે. આ મેનેજમેન્ટમાં વિદેશમાં નોંધાયેલા એક્સચેન્જ હાઉસીસી નાણાની ટ્રાન્સફર કરે છે.
નાણાની ટ્રાન્સફર પર સર્વિસ ટેક્સ કેવી રીતે લાગુ પડે છે?
અમે ભારતમાં નાણાના ટ્રાન્સફર માટે NRIsને લાગતા સર્વિસ ટેક્સ અંગે વાત કરીશું. આમ તો આ ટેક્સ લાગે છે પણ નથી પણ લાગતો, વાસ્તવમાં આ ટ્રાન્સફરનો બધો જ ખર્ચો બેંકો કે સંસ્થાઓ ભોગવે છે, જેના કારણે એનઆરઆઇ સુધી તેનો ખર્ચ આવતો નથી. આમ છતાં આ અંગેના નિયમો ખાસ સ્પષ્ટ નથી.
આ ટ્રાન્સફર પર ટેક્સ લાગે છે એટલે કોઇકે તો તે ચૂકવવો જ પડે છે. જો એક્સચેન્જ હાઉસીસ સર્વિસ ટેક્સ ભોગવે તો તે બેંક અને એજન્સીને ટ્રાન્સફર કરે છે. આ એજન્સીઓ અને બેંકો રેમિટન્સ બિઝનેસમાં રોકાયેલા હોય છે. તેઓ ચોક્કસ માર્જિન સાથે વસૂલ કરે છે. તેવી જ રીતે વિદેશના એક્સચેન્જ હાઉસીસ વિદેશમાંથી નાણા વસૂલ કરવા માટે સર્વિસ ચાર્જીસ વસૂલ કરે છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત












Click it and Unblock the Notifications
