ભારતની ક્રેડિટ પ્રણાલી મજબૂત નથી : રઘુરામ રાજન
આણંદ, ગુજરાત, 26 નવેમ્બર : આજે આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને દેશની ક્રેડિટ સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા છે. રઘુરામ રાજનનું માનવું છે કે દેશની ક્રેડિટ સિસ્ટમ મજબૂત નથી. આરબીઆઈ ગવર્નર ગુજરાતમાં ઇન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આણંદમાં બોલી રહ્યા હતા.
તેમણે આ પ્રસંગે જણાવ્યું કે દેવા માટે કૉન્ટ્રેક્ટને ગંભીરતાથી લેવામાં નથી આવતું. આરબીઆઈ ગવર્નરએ અમુક આશ્ચર્યજનક આંકડાઓ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે 5 વર્ષમાં બેન્કોએ જીડીપીના 1.27% હિસ્સા જેટલુ ડિફૉલ્ટ માફ કર્યું છે. તેમણે ડિફૉલ્ટ કરનારા પ્રોમોટરોની નિયત પર પણ ગંભીર સવાલ ઉભા કરતા કહ્યું કે દેવું ન ચુકવનાર કેટલા પ્રોમોટરોના ઘર લિલામ થયા છે અને કેટલા પ્રોમોટરોને તેની લાઇફ સ્ટાઇલ બદલવી પડી છે.

રાજનએ કહ્યુ કે ભારતમાં મોટા દેવાદાર સમય પર દેવું પરત કરાત નથી. દેશમાં બિમાર કંપનીઓ તો બહુ છે પરંતુ પ્રોમોટર ગરીબ નથી. સિસ્ટમમાં ગડબડીઓના કારણે પ્રોમોટર પર કોઇ અસર થતી નથી. તેમને ઉની આંચ આવતી નથી.. દેણદાર પાસેથી મામૂલી રકમ જ વસુલ કરી શકાય છે.
તેમણે એમ પણ જણાવ્યું કે 013-14માં બેન્ક કુલ ડિફૉલ્ટનો 13% જ વસુક કરી શકી. 2013-14માં પહેલાના પ્રમાણે 1.5 ગણો વધુ મામલા ટ્રિબ્યુનલમાં આવ્યા. પ્રોમોટર વગર ભયે સિસ્ટમનો ફાયદો ઉપાડી રહ્યા છે. 5 વર્ષમાં બેન્કની જીડીપીના 1.27% હિસ્સો ડિફૉલ્ટ માફ કર્યો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
