સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજ પર ટેક્સ કે ટીડીએસ લાગે?
આપણે સામાવ્ય રીતે બેંકના બચત ખાતામાં રહેલી રકમ પર વ્ચાજ મેળવતા હોઇએ છીએ. વાસ્તવમાં બચત ખાતા ધારકના ખાતામાં નાની મોટી રકમ રહેલી જ હોય છે, જેના પર બેંક વ્યાજ ચૂકવે છે.
સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજ અંગેના નિયમો બદલાયા
નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા સુધી રોકાણકારોને બેંકો દ્વારા ખૂબ ઓછું વ્યાજ આપવામાં આવતું હતું. બેંકો મહિનામાં જે ઓછામાં ઓછું બેલેન્સ રહ્યપું હોય તેના પર વ્યાજની ગણતરી કરીને વ્યાજ ચૂકવતી હતી. એટલે કે જો એક જ મહિનામાં આપનું મહત્તમ બેલેન્સ રૂપિયા 50,000 હોય અને લઘુત્તમ બેલેન્સ રૂપિયા 200 હોય તો બેંક આપને રૂપિયા 200 પર વ્યાજ ચૂકવતી હતી.

હવે આ સ્થિતિ બદલાઇ છે. હવે બેંકોએ રોકાણકારોના દૈનિક બેલેન્સની સરેરાશ પર વ્યાજ ચૂકવવાનું હોય છે. જેના કારણે સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજની રકમ વધી છે.
આ ઉપરાંત સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજને નિયંત્રણ મુક્ત કરવામાં આવ્યું છે. જેના કારણે પહેલાના સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલા વ્યાજ દરને આાધારે જ 4 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. આ કારણે બેંક સેવિંગ બેંક એકાઉન્ટ પર તેમની ઇચ્છા મુજબ વ્યાજ આપી શકે છે.
આ કારણે વર્તમાન સમયમાં કેટલીક બેંક 4 ટકાની આસપાસ વ્યાજ ચૂકવે છે તો કેટલીક બેંકો જેમ કે યસ બેંક 7 ટકા અને કોટક મહિન્દ્રા બેંક સેવિંગ બેંક એકાઉન્ટ પર 6 ટકા વ્યાજ ચૂકવે છે. જેના કારણે રોકાણકારોને વધારે વ્યાજ મળતું થયું છે.
સેવિંગ બેંક એકાઉન્ટનું વ્યાજ કરપાત્ર છે?
જો આપના વ્યાજની આવક વાર્ષિક ધોરણે રૂપિયા 10,000નો આંકડો પાર કરી જતી હોય તો રકમ કરપાત્ર છે. વ્યાજ પર કેટલો કર લાગે છે તેનો આધાર વ્યાજની રકમ પર રહેલો છે.
અહીં એ જાણવું મહત્વનું છે કે સેવિંગ બેંક એકાઉન્ટ પર કોઇ પ્રકારનું ટીડીએસ કપાતું નથી. આ કારણે ખાતા ધારકે ઇન્કમ ફ્રોમ અધર સોર્સના મથાળા હેઠળ બેંકના વ્યાજની આવક દર્શાવવાની હોય છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
