'કિંગફિશર' 20 ઓક્ટોબર સુધી નહીં ઉડી શકે

ઉલ્લેખનીય છે કે કિંગફિશર એરલાઇન્સ આર્થિક સંકટમાં છે જેના કારણે તે પોતાના કર્મચારીઓને પગર પણ ચૂકવી શકતી નથી. જેના કારણે પાયલટ્સ, એન્જિનિયર અને ટેકનિશિયનો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે ઉડાનો રદ કરવી પડી છે.
જોકે કંપનીએ કર્મચારીઓ સાથે વાત કરી હતી, પરંતુ કર્મચારીઓ તેમનો પગાર મળે નહીં ત્યાં સુધી તેઓ કામ પર પાછા નહીં ફરે. કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર અપાયો નથી. પગાર માટે કર્મચારીઓએ એક રેલી પણ નીકાળી હતી. જોકે કંપનીએ 20 ઓક્ટોબર સુધી તમામ ઉડાનો રદ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
