બાબા રામદેવ પર મહેરબાન થઈ ફડણવીસ સરકાર, 50 ટકા ઓછી કિંમતે જમીન આપી
બાબા રામદેવ પર મહેરબાન થઈ ફડણવીસ સરકાર, 50 ટકા ઓછી કિંમતે જમીન આપી
મુંબઈઃ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે યોગગુરુ રામદેવની આયુર્વેદિક કંપની પતંજલિને 400 કરોડની જમીન આપી છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારે યોગ ગુરુ બાબા મદેવની કંપની પતંજલિને લાતૂર જિલ્લામાં આ જમીન આપી છે, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે મહારાષ્ટ્ર સરકારે પતંજલિને આ જમીન 50 ટકા ઓછી કિંમતે જ આપી દીધી. ન માત્ર રેટમાં 50 ટકાની છૂટ આપી સાથોસાથ અન્ય કેટલાય પ્રકારના ઑફર પણ આપવામાં આવ્યા છે. પતંજલિને આ જમીન સોયાબીન પ્રોસેસિંગ યૂનિટ બનાવવા માટે આપવામાં આવી છે.

જણાવી દઈએ કે અગાઉ મહારાષ્ટ્ર સરકારે પતંજલિને નાગપુરમાં 230 એકર જમીન આપી હતી. આ જમીન પતંજલિને ફૂડ એન્ડ હર્બલ પાર્ક બનાવવા માટે આપવામાં આવી, પરંતુ હેરાનીની વાત તો એ છે કે ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતા આ જમીન પર કોઈ મેન્યુફેક્ચરિંગ યૂનિટનું નિર્માણ થયું નથી. આવું થવા છતાં સરકારે ફરી એકવાર પતંજલિને જમીનની લ્હાણી કરી છે અને એ પણ અડધી કિંમતે.
લાતૂરમાં પતંજલિને આપવામાં આવનાર આ જમીનને વર્ષ 2013માં સરકારે ભારત હેવી ઈલેક્ટ્રિક લિમિટેડ માટે ખેડૂતોએ ખરીદી હતી. આ ખરીદી દરમિાન ખેડૂતોને ભરોસો અપાવ્યો હતો કે કંપની સેટઅપ બાદ તેમને નોકરીનો ભરોસો આપવામાં આવ્યો, પરંતુ હવે સરકારે આ જમીનને પતંજલિના હાથે વેચી દીધી છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
