વર્ષ 2011-12માં વિદેશ મોકલવામાં આવેલા નાણાની તપાસ થશે

આ અંગે નવી દિલ્હીમાં એસોચેમ દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં આવકવેરા નિર્દેશક (આંતરરાષ્ટ્રીય કર) એમ એસ રેએ જણાવ્યું કે "નાણા મંત્રાલય વર્તમાન સમયમાં વિદેશ મોકલવામાં આવેલા ધનની તપાસ કરી રહ્યું છે કારણ કે વર્ષ 2011-12માં ભારતમાંથી વિદેશમાં મોકલવામાં આવેલો 70 ટકાથી વધારેનો હિસ્સો ટીડીએસ કાપ્યા વગર મોકલવામાં આવ્યો છે."
તેમણે એમ પણ જણાવ્યું કે વર્ષ 2011-12 દરમિયાન ભારતમાંથી ધન મોકલવા સંબંધિત 7,56,741 લેણદેણ વ્યવહારો કરવામાં આવ્યા હતા. તેમાં 3,56,461 કરોડ રૂપિયા ધન ભારતની બહાર મોકલવામાં આવ્યું હતું.
રેએ એમ પણ જણાવ્યું કે "તેમાંથી 12,676 કરોડ રૂપિયાના સ્રોત પર જ ટીડીએસ કપાવવામાં આવ્યો છે. આ રકમ વિદેશ મોકલવામાં આવેલા કુલ ધનનો માત્ર 3 ટકા ભાગ છે. " ટીડીએસ અંગે જાગૃતિ લાવવી જરૂરી છે. આ માટે નાના કસ્બા અને શહેરોમાં વધારે જાગૃતિ લાવવી પડશે. લુધિયાણા જેવા શહેરમાં આનું પ્રમાણ વધારે છે. જ્યાં મોટી સંખ્યામાં અનિવાસી ભારતીય વસે છે.
તેમણે એમ પણ જણાવ્યું કે આવી જગ્યાઓ પર એનઆરઆઇ આબાદી પોતાની સંપત્તિનું વેચાણ કરી રહી છે. પણ વેચાણમાંથી થયેલી આવકની રકમ વિદેશ મોકલતા સમયે લોકોને ખબર નથી હોતી કે તેના પર ટીડીએસ કાપવાનો હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
