અર્થતંત્રના ખરાબ તબક્કાની આગળ જોવાની જરૂર : મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ મંગળવારે મુંબઇમાં મોડી રાતના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે પણ આપણે આ ખરાબ તબક્કાની આગળ જોવાની જરૂર છે. ભારતને એક મજબૂત મનોસ્થિતિ અને સકારાત્મક દિશામાં વિચારવાની જરૂર છે. તેમણે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો કે તમામ નકારાત્મક બાબતો છતાં ભારત એક મોટી શક્તિ તરીકે ઉભરશે.
તેમણે જણાવ્યું કે મેં અનુભવ્યું છે કે મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રીત કરીને આપ લક્ષ્ય સુધી પહોંચી શકશો નહીં. તેના બદલે મુશ્કેલીઓને પાર કરવાના પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.












Click it and Unblock the Notifications
