પાર્થસારથી શોમ નાણા પ્રધાનના સલાહકાર તરીકે નિમાયા

સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "પાર્થસારથી શોમને નાણા પ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને રાજ્યમંત્રી કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનો કાર્યકાળ વર્તમાન નાણા પ્રધાનના કાર્યકાળ સુધી હશે."
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને શામને ગત જુલાઇમાં સામાન કર પરિવર્જન રોધી નિયમ (ગાર) પર પુનર્વિચાર કરવા માટે બનાવવામાં આવેલી વિશેષજ્ઞ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.
આ સમિતિએ સપ્ટેમ્બર, 2012માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં ગારનું અમલીકરણ ત્રણ વર્ષ પછી એટલે કે એપ્રિલ 2016થી લાગુ કરવા ભલામણ કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અંતિમ અહેવાલ સરકારને ઑક્ટોબરમાં સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે શોમ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલા રહ્યા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
