વર્ષે 60 રૂપિયામાં 30,000નું વીમા કવચ મળશે
પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના દરેક પરિવારને સ્વાસ્થ્ય વીમાના દાયરામાં લાવી દેશે. આ યોજનાની મદદથી લાખો પરિવારોને ફાયદો થશે. શું આપને ધ્યાન છે કે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર 60 રૂપિયાના વાર્ષિક પ્રિમિયમમાં હજારોનો વિમો મળશે.

કેવી રીતે મળશે ફાયદો?
તેનો લાભ દેશના તમામ બેંકોના ખાતા ધારકોને મળી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર જનધન યોજના અંતર્ગત સરકાર એક ફંડ તૈયાર કરી રહી છે. આ ફંડમાંથી લોકોને વીમાનો લાભ મળશે.
કેટલું પ્રીમિયમ આપવું પડશે?
જન ધન યોજના અંતર્ગત સ્વાસ્થ્ય વીમા માટે ઓછામાં ઓછા પ્રીમિયમની જોગવાઇ ધ્યાનમાં રાખવામાં આવી છે. તેમાં માત્ર રૂપિયા 60નું પ્રીમિયમ ચૂકવવું પડશે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
