RBIએ રેપો રેટમાં ફરી 0.25 ટકાનો વધારો કર્યો

જ્યારે રિવર્સ રેપો રેટ પણ વધારીને 6.75 ટકા થઇ ગયો છે. આરબીઆઇએ કેશ રિઝર્લ રેશિયો (સીઆરઆર)માં કોઇ ફેરફાર કર્યો નથી, તે 4 ટકા પર સ્થિર છે. એસએલઆર 23 ટકા છે. ત્યારે માર્જીનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં 0.25%નો ઘટાડો કર્યો છે, જે હવે 8.75% થઇ ગયો છે. સાથો સાથ 7 અને 14 દિવસના રેપો વિન્ડોમાંથી મળી રહેલી મૂડીને વધારી દીધી છે. એનડીટીએલને 0.25 ટકાની જગ્યાએ હવે બેન્ક 0.5 ટકા જ લોન મેળવી શકશે. આરબીઆઇએ મ્યુચ્યુઅલ ફંડ માટે રેપો વિન્ડો બંધ કર્યો છે.
રાજને નાણાંકીય વર્ષ 2014ના બીજા છ માસિકમાં ગ્રોથમાં સુધારો આવવાની આશા વ્યક્ત કરી છે. વર્ષના અંત સુધીમાં જીડીપી દર વધીને 5 ટકા થઇ શકે છે. આ સાથે જ રઘુરામ રાજને આગામી સમયમાં ફૂગાવાનો દર વધવાની આશંકા વ્યક્ત કરી છે. રિટેલ મોંઘવારી દર 9 ટકાની સપાટી પર રહેવાની ધારણા વ્યકત કરી છે.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
