ક્રેડિટ પોલીસીની જાહેરાત, વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નહી

રાષ્ટ્રીય બેંકે કહ્યું છે કે ફુગાવમાં વધારો થતાં નાણાંકિય સ્થિતીનું ધ્યાન રાખતાં આર્થિક વૃદ્ધિના રસ્તામાં આવનારી મુશ્કેલીઓને દૂર કરવામાં આવશે.
રિઝર્વ બેંકની નાણાંકિય નિતીની આજે મધ્ય ત્રિમાસીક સમીક્ષામાં બેંકોના કેશ અનામત ગુણોત્તરને 4.25 ટકા, રેપો રેટને 8 ટકા યથાવત રાખ્યું છે. રિઝર્વ બેંકના ગર્વનર ડી. સુબ્બારાવે સમીક્ષામાં કહ્યું હતું કે નાણાંકીય દબાણમાં ઘટાડો જોતાં નાણાંકીય સ્થિતીને પણ આગળ આર્થિક વૃદ્ધિના ખતરાઓ પર ધ્યાન રાખવું પડશે. રિઝર્વ બેંક 29 જાન્યુઆરીના ત્રિમાસીકની નાણાંકીય સ્થિતીની જાહેરાત કરશે.
More From
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
