ઈન્ફોસિસના પુનર્ઘડતરમાં ઓછામાં ઓછા 3 વર્ષ લાગશે : નારાયણ મૂર્તિ

આ પ્રસંગે મૂર્તિએ જણાવ્યું કે કંપનીનું ટર્નઓવર વધારવા ઉપરાંત કર્મચારીઓની સુખાકારી ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરશે. એજીએમમાં મૂર્તિની નિયુક્તિ અંગે ભૂતપૂર્વ ચેરમેન કે વી કામથે પણ સંબોધન કર્યું હતું. કામથે કહ્યું કે મૂર્તિની નિમણૂંક માટે બોર્ડનું મંતવ્ય ઉપરાંત કાનૂની સલાહ પણ લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઈન્ફોસિસમાં તેના સ્થાપક મૂર્તિની પુનઃ નિમણૂંકના મામલે માર્કેટ રેગ્યૂલેટર સેબીએ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજની એજીએમમાં મૂર્તિએ કંપનીની ભાવિ બિઝનેસ વ્યૂહરચનાનો ચિતાર રજૂ કર્યો હતો. કંપની મોટા પ્રોજેક્ટ હાંસલ કરવા પર ફરી તેનું ધ્યાન કેન્દ્રિત કરશે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
