કોમોડિટી બોર્ડના માળખાની પુન:રચના થશે : સિંધિયા

કર્ણાયક પ્લાન્ટર્સ એસોસિએશનની 54મી વાર્ષિક સભામાં બોલતા સિંધિયાએ જણાવ્યું કે 'કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવેલા ચા અને કોફી તથા રબ્બર અને મસાલા સેક્ટર માટેના બે સર્વેક્ષણનો અભ્યાસ કર્યા બાદ કોમોડિટી બોર્ડના માળખા અને કામગીરીનું પુન: બંધારણ કરવાનો નિર્ણય લીધો છે. '
નવા માળખામાં રિપ્લાન્ટેશન, શ્રમિકોની તંગી, સંશોધનને પ્રાથમિકતા જેવા વિવિધ મુદ્દાઓને સાંકળી લેવામાં આવશે. આ ઉપરાંત વિવિધ બોર્ડમાં ટેકનોલોજી અને પ્રમોશનને કેવી રીતે વધારે પ્રોત્સાહન આપવામાં આવે તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. આ બાબતે સુધારણાના સૂચનો 12મી પંચવર્ષીય યોજના (વર્ષ 2012થી 2017) સુધીમાં આવરી લેવામાં આવશે.
જ્યારે પીએસએફ સ્કીમ માટે પ્રણવ સેન કમિટી અને અન્ય નિષ્ણાતોના સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે. સંશોધન ક્ષેત્રે હાઇ યેલ્ડિંગ જાતોને વધારે પ્રાધાન્ય આપવાની વાત પણ સિંધિયાએ જણાવી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
