Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોર્ટના આદેશનું પાલન નહીં કરતા સહારા જૂથને ઠપકો

sahara-group
નવી દિલ્હી, 3 ડિસેમ્બર : સુપ્રીમ કોર્ટના રોકાણકારોને 27,000 કરોડ રૂપિયા પરત આપવાના આદેશનું પાલન નહીં કરવા માટે સહારા જૂથને કહ્યું છે કે તમારી નિયત ડગુમગુ થઇ રહી છે. તમે જે પગલાં ભર્યાં છે તે પણ અનિશ્ચિત છે. સુપ્રીમ કોર્ટે રોકાણકારોનું ધન પરત કરવાના મુદ્દે સહારા જૂથને જણાવ્યું છે કે તમે તમારા અયોગ્ય કાર્યને ન્યાયોચિત ગણાવી રહ્યા છો.

સહારા જૂથની બે રિયલ એસ્ટેટ કંપનીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી કરતા સમયે સહારા જૂથને ઠપકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કંપનીઓએ એસએટી દ્વારા પોતાની અરજી ગુરુવારે નકારી નાખવા માટે પડકાર આપ્યો હતો.

કંપનીઓએ એસએટીમાં અરજી દાખલ કરીને પોતાના પંજીયકને 5,120 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. કંપનીઓને આ રકમ રોકાણકારોની જમા રકમ ચૂકવવા માટે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે જમા કરાવાની હતી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જ સહારા જૂથની રિયલ એસ્ટેટ કંપનીઓને રોકાણકારોને નાણા પરત આપવાનો આદેશ ઑગસ્ટ 2012માં આપ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X