આરબીઆઇના નવા ગવર્નર માટે શોધ શરૂ : ચિદમ્બરમ

પત્રકારો સાથેની વાતચીતમાં ચિદમ્બરમે જણાવ્યું કે આ કારણે જ મેં તેમની વાતનો સ્વીકાર કર્યો છે. વાત અહીં પૂરી થઇ જાય છે. હવે અમે નવા ગવર્નરની પસંદગીની પ્રક્રિયા આરંભી છે. આઇએએસ તથા નાણા મંત્રાલયના જુના અધિકારી સુબ્બારાવને સપ્ટેમ્બર 2008માં ત્રણ વર્ષ માટે આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મનમોહન સિંહે ઓગસ્ટ 2011માં તેમની સેવા 2 વર્ષ માટે વિસ્તારી આપી હતી.
એવું માનવામાં આવે છે કે બુધવારે આરબીઆઇએ જાહેર કરેલી આર્થિક નીતિ સુબ્બારાવે ગવર્નર તરીકે જાહેર કરેલી અંતિમ મોટી ઘોષણા છે. ગવર્નર તરીકે તેમનો કાર્યકાળ 4 સપ્ટેમ્બર, 2013ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. નવી મધ્ય ત્રિમાસિક નીતિ સમીક્ષા 18 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
