આરબીઆઇના નવા ગવર્નર માટે શોધ શરૂ : ચિદમ્બરમ

પત્રકારો સાથેની વાતચીતમાં ચિદમ્બરમે જણાવ્યું કે આ કારણે જ મેં તેમની વાતનો સ્વીકાર કર્યો છે. વાત અહીં પૂરી થઇ જાય છે. હવે અમે નવા ગવર્નરની પસંદગીની પ્રક્રિયા આરંભી છે. આઇએએસ તથા નાણા મંત્રાલયના જુના અધિકારી સુબ્બારાવને સપ્ટેમ્બર 2008માં ત્રણ વર્ષ માટે આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મનમોહન સિંહે ઓગસ્ટ 2011માં તેમની સેવા 2 વર્ષ માટે વિસ્તારી આપી હતી.
એવું માનવામાં આવે છે કે બુધવારે આરબીઆઇએ જાહેર કરેલી આર્થિક નીતિ સુબ્બારાવે ગવર્નર તરીકે જાહેર કરેલી અંતિમ મોટી ઘોષણા છે. ગવર્નર તરીકે તેમનો કાર્યકાળ 4 સપ્ટેમ્બર, 2013ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. નવી મધ્ય ત્રિમાસિક નીતિ સમીક્ષા 18 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
